Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ખાખરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬મો ‘મધુશાંતિ યજ્ઞ’ યોજાશે; કુળદેવી શ્રી સિકોતર માતાજીના મંદિર નવનિર્માણનો થશે ઐતિહાસિક આરંભ.
    જામનગર | શહેર

    ખાખરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬મો ‘મધુશાંતિ યજ્ઞ’ યોજાશે; કુળદેવી શ્રી સિકોતર માતાજીના મંદિર નવનિર્માણનો થશે ઐતિહાસિક આરંભ.

    Bysamay sandesh December 15, 2025

    ખાખરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના તત્ત્વાધાન હેઠળ સમસ્ત ખાખરિયા પરિવારની એકતા, સુખ-સમૃદ્ધિ અને કલ્યાણના સંકલ્પ સાથે ૧૬મો ભવ્ય ‘મધુશાંતિ યજ્ઞ’ આયોજિત થવા જઈ રહ્યો છે. આપણા કુળદેવી શ્રી સિકોતર માતાજીની અસીમ કૃપાથી યોજાનાર આ યજ્ઞ માત્ર ધાર્મિક અનુષ્ઠાન પૂરતો સીમિત ન રહેતા, પરિવારની એકતા, પરંપરા અને “સુધૈવ કુટુંબમ્”ની ભાવનાનું જીવંત પ્રતિબિંબ બનવાનો છે. વિશેષ વાત એ…

    Read More ખાખરિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬મો ‘મધુશાંતિ યજ્ઞ’ યોજાશે; કુળદેવી શ્રી સિકોતર માતાજીના મંદિર નવનિર્માણનો થશે ઐતિહાસિક આરંભ.Continue

  • ગુજરાતમાં ગરીબીનું ગંભીર ચિત્ર સામે આવ્યું: ૩.૬૫ કરોડ નાગરિકો વ્યાજબી ભાવની દુકાનો પર નિર્ભર, પાંચ વર્ષમાં મફત-સસ્તું અનાજ લેનારાઓમાં ૨૪ લાખનો વધારો.
    સબરસ

    ગુજરાતમાં ગરીબીનું ગંભીર ચિત્ર સામે આવ્યું: ૩.૬૫ કરોડ નાગરિકો વ્યાજબી ભાવની દુકાનો પર નિર્ભર, પાંચ વર્ષમાં મફત-સસ્તું અનાજ લેનારાઓમાં ૨૪ લાખનો વધારો.

    Bysamay sandesh December 15, 2025

    વિકાસ, ઉદ્યોગ અને આર્થિક પ્રગતિના દાવાઓ વચ્ચે ગુજરાતમાં ગરીબીનું એક ચિંતાજનક અને હકીકતભર્યું ચિત્ર સામે આવ્યું છે. રાજ્યમાં આજે અંદાજે ૩.૬૫ કરોડ લોકો પોતાની દૈનિક જરૂરિયાત માટે વ્યાજબી ભાવની દુકાનો (રેશન શોપ) પરથી મફત અથવા સસ્તા દરે અનાજ લેવા મજબૂર બન્યા છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં આવા લાભાર્થીઓની સંખ્યામાં…

    Read More ગુજરાતમાં ગરીબીનું ગંભીર ચિત્ર સામે આવ્યું: ૩.૬૫ કરોડ નાગરિકો વ્યાજબી ભાવની દુકાનો પર નિર્ભર, પાંચ વર્ષમાં મફત-સસ્તું અનાજ લેનારાઓમાં ૨૪ લાખનો વધારો.Continue

  • મહેસાણા જિલ્લામાં મનરેગા કૌભાંડનો વધુ એક વિસ્ફોટ – બહુચરાજીમાં ભાજપના જ ડેલીગેટ પર ગંભીર આક્ષેપો, તપાસની માંગ ઉઠી.
    મેહસાણા | શહેર

    મહેસાણા જિલ્લામાં મનરેગા કૌભાંડનો વધુ એક વિસ્ફોટ – બહુચરાજીમાં ભાજપના જ ડેલીગેટ પર ગંભીર આક્ષેપો, તપાસની માંગ ઉઠી.

    Bysamay sandesh December 15, 2025December 15, 2025

    બહુચરાજી / મહેસાણા:મહેસાણા જિલ્લામાં મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના) હેઠળ થતા કૌભાંડો એક પછી એક સામે આવી રહ્યા છે. હવે બહુચરાજી તાલુકામાંથી વધુ એક ગંભીર મનરેગા કૌભાંડ બહાર આવતા સમગ્ર જિલ્લામાં રાજકીય અને વહીવટી હલચલ મચી ગઈ છે. આ કૌભાંડમાં ભાજપના જ આગેવાન અને રાંતેજ જિલ્લા પંચાયત સીટના સભ્ય વિરેન્દ્રસિંહ ઝાલા પર…

    Read More મહેસાણા જિલ્લામાં મનરેગા કૌભાંડનો વધુ એક વિસ્ફોટ – બહુચરાજીમાં ભાજપના જ ડેલીગેટ પર ગંભીર આક્ષેપો, તપાસની માંગ ઉઠી.Continue

  • શહેરામાં ટેકાના ભાવે ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોમાં અસંતોષ – મોટી માર્કેટિંગ યાર્ડ હોવા છતાં પુરવઠા ગોડાઉનમાં ખરીદી, જગ્યા અને ભાવ બંને બન્યા પ્રશ્ન.
    પાટણ | શહેર

    શહેરામાં ટેકાના ભાવે ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોમાં અસંતોષ – મોટી માર્કેટિંગ યાર્ડ હોવા છતાં પુરવઠા ગોડાઉનમાં ખરીદી, જગ્યા અને ભાવ બંને બન્યા પ્રશ્ન.

    Bysamay sandesh December 15, 2025

    શહેરા:શહેરા તાલુકામાં ટેકાના ભાવે ડાંગર ખરીદીની પ્રક્રિયા શરૂ થતા એક તરફ ખેડૂતોને બજાર ભાવ કરતાં વધુ ભાવ મળવાનો સંતોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ખરીદીનું સ્થળ, જગ્યા, સંગ્રહ વ્યવસ્થા અને ટેકાના ભાવની ઊંચાઈને લઈને ખેડૂતોમાં અંદરખાને અસંતોષ અને પ્રશ્નો ઊભા થયા છે. શહેરા તાલુકા મથક ખાતે આવેલા પુરવઠા વિભાગના ગોડાઉનમાં હાલ ટેકાના ભાવે…

    Read More શહેરામાં ટેકાના ભાવે ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોમાં અસંતોષ – મોટી માર્કેટિંગ યાર્ડ હોવા છતાં પુરવઠા ગોડાઉનમાં ખરીદી, જગ્યા અને ભાવ બંને બન્યા પ્રશ્ન.Continue

  • જેતપુર સાયબર ગઠિયાઓનું ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહ્યું છે?
    રાજકોટ | શહેર

    જેતપુર સાયબર ગઠિયાઓનું ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહ્યું છે?

    Bysamay sandesh December 15, 2025

    રૂ. ૯૪.૮૯ લાખના જંગી સાયબર ફ્રોડમાં દુબઈ સુધી પહોંચેલા તાર, વધુ ૧૦ શખ્સો સામે ગુનો નોંધાયો જેતપુર (રાજકોટ જિલ્લા):જેતપુર પંથકમાં સાયબર ગુનાઓ સતત વધી રહ્યા હોવાને કારણે શહેર અને આસપાસના વિસ્તારોને જાણે સાયબર ગઠિયાઓ માટે ‘સોફ્ટ ટાર્ગેટ’ બનાવવામાં આવ્યા હોય તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. થોડા સમય અગાઉ જ જેતપુર પોલીસે સાયબર ફ્રોડના એક મોટા…

    Read More જેતપુર સાયબર ગઠિયાઓનું ‘સોફ્ટ ટાર્ગેટ’ બની રહ્યું છે?Continue

  • ‘હર કામ દેશના નામ’ના સંદેશ સાથે ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર પર નવમું ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં PVC વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે.
    અમદાવાદ | શહેર

    ‘હર કામ દેશના નામ’ના સંદેશ સાથે ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર પર નવમું ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં PVC વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે.

    Bysamay sandesh December 14, 2025

    અમદાવાદ | રવિવાર, 14 ડિસેમ્બર 2025: દેશભરની સુરક્ષા, સૈન્ય શૌર્ય અને રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવાના હેતુથી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (સંરક્ષણ પાંખ), ભારત સરકારના માર્ગદર્શન હેઠળ વાયુસેના સંગઠન (AFA)ની ગુજરાત શાખા દ્વારા એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર કામ દેશના નામ’ના ભાવ સાથે 14 ડિસેમ્બર 2025ના રોજ ગાંધીનગર સ્થિત નીલામ્બર…

    Read More ‘હર કામ દેશના નામ’ના સંદેશ સાથે ગાંધીનગરમાં ઓપરેશન સિંદૂર પર નવમું ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં PVC વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન યોજાશે.Continue

  • બેટ દ્વારકાની 62 નંબર બેઠક ખાતે શ્રી ગુંસાઈજી 511મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, 56 ભોગ અન્નકુટ દર્શનથી વૈષ્ણવ ભાવવિભોર
    દેવભૂમિ દ્વારકા | શહેર

    બેટ દ્વારકાની 62 નંબર બેઠક ખાતે શ્રી ગુંસાઈજી 511મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, 56 ભોગ અન્નકુટ દર્શનથી વૈષ્ણવ ભાવવિભોર

    Bysamay sandesh December 14, 2025

    ઓખા – બેટ દ્વારકા | તા. 14/12/2025: વૈષ્ણવ સંપ્રદાયમાં બેઠકજીનું અતિ મહત્વપૂર્ણ સ્થાન છે. પુષ્ટિમાર્ગીય પરંપરામાં શ્રીમહાપ્રભુજી દ્વારા સ્થાપિત બેઠકો માત્ર ધાર્મિક સ્થાન જ નથી પરંતુ વૈષ્ણવ સંસ્કૃતિ, આસ્થા અને પરંપરાનું જીવંત કેન્દ્ર છે. આવી જ પવિત્ર અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતી ઓખા–બેટ દ્વારકા સ્થિત શ્રીમહાપ્રભુજીની 62 નંબર બેઠક ખાતે તા. 14 ડિસેમ્બર 2025ના રોજ શ્રી…

    Read More બેટ દ્વારકાની 62 નંબર બેઠક ખાતે શ્રી ગુંસાઈજી 511મા પાટોત્સવની ભવ્ય ઉજવણી, 56 ભોગ અન્નકુટ દર્શનથી વૈષ્ણવ ભાવવિભોરContinue

Page navigation

1 2 3 … 394 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!