હાથમાં સલાઈન છતાં કલમ રોકાઈ નહીં: સંજય રાઉત હૉસ્પિટલના પલંગ પરથી લખી રહ્યા છે ‘સામના’નો લેખ – શિવસેના (ઉદ્ધવ જૂથ)ના અગત્યના નેતા સંજય રાઉતની તબિયત ખરાબ છતાં પક્ષ માટેની નિષ્ઠાનો જીવંત દાખલો
મુંબઈના રાજકીય જગતમાં હાલ સૌથી વધુ ચર્ચાનો વિષય છે – શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે)ના અગત્યના નેતા, સાંસદ અને વક્તા સંજય રાઉતની તબિયત. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ જાહેર કાર્યક્રમો અને મીડિયાથી દૂર રહ્યા હતા. હવે ખબર મળી છે કે તેમને મુંબઈના ભાંડુપ સ્થિત ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પરંતુ,…