મનરેગામાં 22.68 લાખ શ્રમિકોના નામ OUT!.
7.49 લાખ જોબકાર્ડ રદ્દ – ‘ભૂતિયા’ નામો, ડુપ્લિકેટ એન્ટ્રી અને કાગળ પર ચાલતી ‘કમાણી’ની હકીકત બહાર…યોજનાની પારદર્શકતા પર પ્રશ્નચિહ્ન, ગુજરાતમાં ચર્ચાનો તોફાન રાજ્યમાં ગરીબ અને ગ્રામિણ શ્રમિકો માટે આશીર્વાદરૂપ મનરેગા યોજના છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગેરરીતિઓને કારણે ફરી એકવાર ચર્ચાના કેન્દ્રબિંદુ પર આવી ગઈ છે. સરકારી યોજનાઓના ઓઠાં નીચે શું શું ચાલે છે તેની હકીકત…