પીજીવીસીએલ જામનગર સર્કલ દ્વારા સલામતી અને ઊર્જા સંરક્ષણ અંગે જનજાગૃતિ રેલીનું આયોજન.
વિજળી સલામતી, ઊર્જા બચત અને જવાબદાર વપરાશ અંગે નાગરિકોને અપાયો સંદેશ જામનગર :વિજળીનો સુરક્ષિત ઉપયોગ, અકસ્માતોથી બચાવ અને ઊર્જા સંરક્ષણ અંગે જનતા વચ્ચે જાગૃતિ ફેલાવવાના હેતુથી પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (PGVCL) જામનગર સર્કલ દ્વારા આજે વિશેષ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ રેલીમાં પીજીવીસીએલના અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટ…