ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે અમિત શાહ.
અમદાવાદ-ગાંધીનગર માટે રૂ. 1506 કરોડનાં વિકાસકાર્યોની ભેટ, સદગુરુ વરણી અમૃત મહોત્સવ સહિત 20થી વધુ કાર્યક્રમોમાં ઉપસ્થિતિ કેન્દ્ર સરકારના વરિષ્ઠ નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને કુલ રૂ. 1506 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપુજન કરી મહત્વપૂર્ણ ભેટ આપશે….