મુંબઈ પોલીસ સ્ટેશનોમાં વિજયાદશમીના દિવસે ભવ્ય શસ્ત્રપૂજન
વિજયાદશમી એટલે કે દશેરો, હિંદુ સમાજમાં ધર્મ પર અધર્મના વિજયનો પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે શ્રીરામે રાવણનો સંહાર કર્યો હતો અને મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો એવી માન્યતા છે. ભારતમાં આ પર્વ માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં, પરંતુ પરાક્રમ, સાહસ અને શૌર્યના પ્રતિક તરીકે પણ ઉજવાય છે. આ પવિત્ર દિવસે પરંપરાગત રીતે વિવિધ…