અખંડ ભારતના લોખંડી પુરુષને અર્પણ શ્રદ્ધાંજલિ – જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય “એકતા યાત્રા”નું આયોજન
રાજ્ય અને રાષ્ટ્રની એકતા-અખંડતાનો સંદેશ આપતી એકતા યાત્રા – જામનગર શહેરના ૭૯ અને ૭૮ વિધાનસભા વિસ્તારમાં બે તબક્કામાં યોજાશે કાર્યક્રમ જામનગરઃઅખંડ ભારતના સર્જક, રાષ્ટ્રના લોખંડી પુરુષ અને અડગ મનોબળના પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે સમગ્ર રાજ્યમાં એકતા અને અખંડતાના સંદેશ સાથે કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ છે. આ જ સંદર્ભમાં જામનગર શહેરમાં એક…