હોમગાર્ડઝની નિવૃત્તિ વયમર્યાદા ૫૫ થી ૫૮ વર્ષ.
રાજ્ય સરકારના ઐતિહાસિક નિર્ણયનું જામનગર જિલ્લામાં ઉજવણીપૂર્વક સ્વાગત રાજ્ય સરકાર દ્વારા હોમગાર્ડઝ દળ અંગે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. હોમગાર્ડઝ જવાનોની નિવૃત્તિ વયમર્યાદા હવે ૫૫ વર્ષથી વધારીને ૫૮ વર્ષ કરાઈ છે. આ મહત્વપૂર્ણ નિર્ણય બાદ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે, તો જામનગર જિલ્લામાં તો હોમગાર્ડઝ જવાનો દ્વારા ફટાકડા…