જમ્મુ–કાશ્મીરના ઉપ રાજ્યપાલ મનોજ સિંહાનો સૌરાષ્ટ્ર પ્રવાસ.
સોમનાથ મહાદેવના દર્શને અદભૂત આધ્યાત્મિક અનુભવ, મંદિરમાં ભવ્ય સ્વાગત અને સંધ્યા આરતીનું દૈવીદર્શન ગીર સોમનાથ જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક વાતાવરણમાં આજે એક વિશેષ ક્ષણ સર્જાઈ. જમ્મુ–કાશ્મીરના માનનીય ઉપ રાજ્યપાલ શ્રી મનોજ સિંહા સોમનાથ મહાદેવના દર્શન માટે પધાર્યા અને સમગ્ર મંદિર પરિસરમાં તેમની હાજરીથી એક અદ્વિતીય આધ્યાત્મિક માહોલ સર્જાયો. વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવાનું…