મીઠાલી ગામમાં ૩૦ વર્ષની પરિણીતાનો ગળે ફાંસો ખાઈ કરેલો આપઘાત.
પતિના સતત માનસિક ત્રાસનો પિયરપક્ષનો ગંભીર આક્ષેપ – બે સંતાનો માથેથી છીનવાઈ માતાની છત્રછાયાપોલીસે પેનલ PM કરાવ્યું, અકસ્માતે મોત અન્વયે તપાસ શરૂ શહેરા તાલુકાના મીઠાલી ગામમાં એક હૃદયविदારક ઘટના સામે આવી છે જેમાં ૩૦ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરનાં લાકડાના પાટડાએ દોરડા વડે ગળે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. પરિવારના પ્રેમ અને બે સંતાનોના ભવિષ્યને…