જામનગરમાં ઈસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન: હરિભક્તોની ભક્તિમય ઉમટતી ઘૂંઘાટ
જામનગર, તા.૨૮ જૂન:જામનગર શહેરમાં આધ્યાત્મિકતા, ભક્તિ અને સંસ્કૃતિથી ભરપૂર ભવ્ય અને પરંપરાગત ઈસ્કોન રથયાત્રાનું યોજન ભક્તોના ઉત્સાહભેર સમાપ્ત થયું. ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની વિઘિવત પૂજા-અર્ચના બાદ ભક્તો દ્વારા પવિત્ર રથ ખેંચીને શોભાયાત્રાનું પ્રારંભ કરાયું હતું. જામનગર ઈસ્કોન મંદિરમાંથી નિકળેલી આ રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર વિધિવત યાત્રા પૂર્ણ કરતી હતી, જેમાં હજારો…