Profile

User banner image
User avatar
  • samay sandesh

Posts

ઇન્દુ મિલ પરિસરમાં બાબાસાહેબ આંબેડકર સ્મારકનો સમાપ્તીનો માર્ગ સ્પષ્ટ.

આવતા વર્ષે ૬ ડિસેમ્બર સુધી ભવ્ય સ્મારક તૈયાર થશે – ફડણવીસની ચૈત્યભૂમિ પર ખાતરી મુંબઈના દાદર સ્થિત ચૈત્યભૂમિ ખાતે ભારતીય બંધારણના શિલ્પી અને સામાજિક સમાનતાના...

રાણીબાગમાં ‘એક્ઝોટિક ઝોન’નો ભવ્ય વિકાસ: હવે मुंबईમાં જ મળશે ઝીબ્રા–જિરાફ સાથે ડાઇનિંગનો અનોખો અનુભવ.

મુંબઈના ઐતિહાસિક અને લોકપ્રિય રાણીબાગ (વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન)ને વિશ્વસ્તરીય ઝૂ-ટુરિઝમ ડેસ્ટિનેશન બનાવવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ 498 કરોડ રૂપિયાનો મહત્ત્વાકાંક્ષી વિકાસ પ્રોજેક્ટ જાહેર કર્યો...

દેશભરમાં હલચલ મચાવતી આંકડાકીય હકીકત: ૨૦૦૦ રૂપિયાની નોટો માંથી ₹૭૧૧૭ કરોડ હજી બજારમાં! RBIએ કરી સ્પષ્ટતા.

નોટો હજી પણ માન્ય, સરળતાથી જમા-બદલી કરી શકો  દેશમાંથી ૨૦૦૦ રૂપિયાની નોટો પરત ખેંચવાની RBIની જાહેરાતને હવે મહિનાઓ વીતી ગયા છે. મોટાભાગની નોટો બેન્કોમાં પાછી...

ઇન્ડિગો ફ્લાઇટ વિલંબ-રદની દેશવ્યાપી કટોકટી વચ્ચે સોનુ સૂદ ઉતર્યા મેદાનમાં.

ઍરલાઇન સ્ટાફનું બચાવ કરતા થયા ટ્રોલ, સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયા  ભારતમાં ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટો મોટા પાયે વિલંબ અને રદ થવાના કારણે છેલ્લા કેટલાક દિવસોથી...

ગુજરાત–મહારાષ્ટ્ર વચ્ચે ‘હાપુસ યુદ્ધ’.

વલસાડ હાપુસના GI ટૅગને લઈને રાજકારણ, ખેતી હિતો અને ભૌગોલિક અધિકારોનો મોટો વિવાદ દુનિયાની સૌથી પ્રસિદ્ધ કેરીઓમાં ગણાતી ‘હાપુસ’ કેરીને લઈને હાલ ગુજરાત અને મહારાષ્ટ્ર...

દ્વારકામાં ACC જમીન વિવાદનો ‘ધડાકો’: વિવાદિત નોંધો રદ થતા બિલ્ડરોને મોટો ફટકો, તંત્રનો સપાટો!.

૧ થી ૧૯૦ પ્લોટોની નોંધો ‘ના-મંજૂર’, કરોડોના લેતી-દેતીવાળો વિવાદ ફરી તપ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચાલતો ACC (અદાણી સિમેન્ટ) જમીન વિવાદ આજે ફરી...

જેતપુરના બળદેવધાર પાસે લક્ઝરી કાર ચાલકનો બેફામ નશો.

કારમાંથી દારૂના ચપલા અને લાખો રૂપિયાની રોકડ મળી – છતાં પોલીસે માત્ર સામાન્ય કલમો જ લગાવી, લોકોએ ઉઠાવ્યા સવાલ ■ માનસી સાવલીયા, જેતપુર જેતપુર શહેરના...

આજે મહાદુર્લભ આદ્રા નક્ષત્રનો ત્રિવેણી સંયોગ: એક દિવસની શિવ પૂજાથી મળે 100 મહાશિવરાત્રી જેટલું પુણ્ય.

માગશર વદ-બીજના પવિત્ર અવસર પર આજે ઉત્પન્ન થયેલો આદ્રા નક્ષત્રનો વિરળ અને આધ્યાત્મિક સંયોગ દેશભરના શિવભક્તો માટે અત્યંત પાવન તકો લઈને આવ્યો છે. શાસ્ત્રો, પુરાણો...

મહાપરિનિર્વાણ દિવસે મુંબઈનું ‘વાઇટ હાઉસ’ બની જાય છે આકર્ષણનું કેન્દ્ર.

દાદરનું રાજગૃહ આજે પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરના જ્ઞાન, સમાનતા અને બંધારણીય વારસાનો જીવંત સાક્ષી મુંબઈના દાદર-ઈસ્ટમાં આવેલું રાજગૃહ––જેને અનેક મુંબઈગારાઓ ‘વાઇટ હાઉસ’ તરીકે ઓળખે છે––આજે...

જામનગરમાં અભૂતપૂર્વ માટી ચોરી કાંડ!.

નવા નાગના વિસ્તારમાં ખેડૂતની 4 લાખની માટી ટ્રેક્ટર-ડમ્પરથી ખસેડી લેવાઈ – A & T ઇન્ફ્રાકોન કંપનીના લોકો પર ગંભીર આक्षપ જામનગર જિલ્લામાં ખેતી અને કૃષિપ્રવૃત્તિઓની...