જામનગરમાં CET પરીક્ષા દરમ્યાન સરસ્વતી વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓને તિલક કરી મીઠું મોઢું કરાવાયું
જામનગર | વિશેષ અહેવાલ વિદ્યાર્થીજીવનમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માત્ર જ્ઞાનની કસોટી નહીં પરંતુ ધીરજ, આત્મવિશ્વાસ અને માનસિક સક્ષમતાની પણ અગ્નિપરીક્ષા હોય છે. આવી મહત્વપૂર્ણ ઘડીએ જો સમાજ, શિક્ષણજ્ઞો અને સંસ્થાઓ વિદ્યાર્થીઓની સાથે ઊભી રહે, તો તેમનો આત્મવિશ્વાસ અનેક ગણો વધી જાય છે. આવું જ એક હૃદયસ્પર્શી દૃશ્ય આજે જામનગરમાં જોવા મળ્યું, જ્યાં ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ…