J&Kના કિશ્તવાડમાં વાદળ ફાટવાથી સર્જાઈ તબાહી, ચાર લોકોના થયા મોત

[ad_1]

જમ્મુ કાશ્મીર(Jammu and Kashmir)ના કિશ્તવાડ(Kishtwad)માં વાદળ ફાટવાના કારણે ચારેય કોર તબાહી મચી ગઈ છે. ગુલાબગઢ વિસ્તારમાં વાદળ ફાટવાથી ઠેર ઠેર ભૂસ્ખલન સર્જાયું છે. અહીંયા આઠ ઘરોને નુકસાન થયું છે અને 30થી 40 લોકો ગુમ થયા છે.
 
 
 

[ad_2]

Source link

cradmin
Author: cradmin

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ