Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • કોંગ્રેસ નેતા હીરા જોટવાની
    સબરસ

    મનરેગા કૌભાંડ કેસમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ભરૂચ પોલીસે કરી ધરપકડ: તંત્રને લાખો રૂપિયાનું નુકસાન કરવાના આરોપો

    Bysamay sandesh June 27, 2025June 29, 2025

    ભરૂચ, તા. ૨૫ જૂન:મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગુરન્ટી યોજના (મનરેગા)માં થયેલા આર્થિક કૌભાંડના મામલે કોંગ્રેસના પ્રદેશ સ્તરના નેતા અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયત સભ્ય હીરા જોટવાની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે. તેમને લક્ષ્મીપુરા ગામના પ્રકરણમાં પદનો દુરુપયોગ કરીને શાસનને લાખો રૂપિયાનું નુકસાન કર્યાના ગંભીર આરોપો હેઠળ કસ્ટડીમાં લેવાયા છે. 🔍 શું છે મામલો? ભરૂચ જિલ્લાના…

    Read More મનરેગા કૌભાંડ કેસમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની ભરૂચ પોલીસે કરી ધરપકડ: તંત્રને લાખો રૂપિયાનું નુકસાન કરવાના આરોપોContinue

  • પ્રાકૃતિક ખેતી ભવિષ્યનું સમાધાન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને CM મોહન યાદવના માર્ગદર્શન હેઠળ જબલપુરમાં ખેડૂતજાગૃતિ માટે ભવ્ય 'ચૌપાલ' યોજાઈ
    સબરસ

    પ્રાકૃતિક ખેતી ભવિષ્યનું સમાધાન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને CM મોહન યાદવના માર્ગદર્શન હેઠળ જબલપુરમાં ખેડૂતજાગૃતિ માટે ભવ્ય ‘ચૌપાલ’ યોજાઈ

    Bysamay sandesh June 27, 2025June 27, 2025

    મધ્યપ્રદેશના જબલપુર શહેરમાં 26 જૂનના રોજ માનસ ભવન ખાતે ‘એક ચૌપાલ – પ્રકૃતિ ખેતી કે નામ’ વિષયક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે તેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમના મુખ્ય ઉદ્દેશમાં મહાકૌશલ વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીનું જ્ઞાન, વલણ અને વ્યાપનો…

    Read More પ્રાકૃતિક ખેતી ભવિષ્યનું સમાધાન: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને CM મોહન યાદવના માર્ગદર્શન હેઠળ જબલપુરમાં ખેડૂતજાગૃતિ માટે ભવ્ય ‘ચૌપાલ’ યોજાઈContinue

  • રાજકોટમાં 18મી ભવ્ય રથયાત્રાનું આયોજન: ભાવ,ભક્તિ અને સુરક્ષા વચ્ચે જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    રાજકોટ | શહેર

    રાજકોટમાં 18મી ભવ્ય રથયાત્રાનું આયોજન: ભાવ,ભક્તિ અને સુરક્ષા વચ્ચે જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા

    Byરિપોર્ટર સાવન જાની June 27, 2025June 27, 2025

    રાજકોટ શહેરે આજે પવિત્ર અષાઢી બીજના પર્વે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું 18મું વર્ષ ઊજવ્યું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે વિશાળ શોભાયાત્રા લઈને નગરચર્યાએ નીકળ્યા. નાનામવા સ્થિત કૈલાશધામ આશ્રમથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ, જ્યાં ઠેર ઠેર લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ભક્તિમાં ઓતપ્રોત વાતાવરણ આ પવિત્ર…

    Read More રાજકોટમાં 18મી ભવ્ય રથયાત્રાનું આયોજન: ભાવ,ભક્તિ અને સુરક્ષા વચ્ચે જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યાContinue

  • જામનગરના રસ્તાઓમાં છુપાયેલો "અદૃશ્ય ખજાનો": મનપાનું ખોદકામ હવે સતત યાત્રા!
    જામનગર | શહેર

    જામનગરના રસ્તાઓમાં છુપાયેલો “અદૃશ્ય ખજાનો”: મનપાનું ખોદકામ હવે સતત યાત્રા!

    Bysamay sandesh June 27, 2025June 27, 2025

    જામનગર શહેર હવે એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે – “સદાબહાર ખોદકામ યાત્રા”! શહેરની વિવિધ જાહેર જગ્યા અને માર્ગો પર દિવસ-રાત ચાલતા ખોદકામના કારણે હવે સ્થાનિક નાગરિકોમાં એક પ્રકારની “ઇમ્યુનિટી” આવી ગઈ છે. ખાડા, ભુવા અને અર્ધવટ્ટી કામગિરી હવે નજારાની સાથે જીવનશૈલી બની ગઈ છે. અત્યાર સુધી તો લોકો માની રહ્યા હતા કે મનપા કોઈ…

    Read More જામનગરના રસ્તાઓમાં છુપાયેલો “અદૃશ્ય ખજાનો”: મનપાનું ખોદકામ હવે સતત યાત્રા!Continue

  • દ્વારકામાં ચૂંટણીની અદાવતના નામે પત્રકાર પર હુમલો: અશોકભા માણેક પર નરસંસાર હુમલો, પત્રકારિતાની સુરક્ષા પર ઉઠ્યા પ્રશ્નો
    દેવભૂમિ દ્વારકા | શહેર

    દ્વારકામાં ચૂંટણીની અદાવતના નામે પત્રકાર પર હુમલો: અશોકભા માણેક પર નરસંસાર હુમલો, પત્રકારિતાની સુરક્ષા પર ઉઠ્યા પ્રશ્નો

    Bysamay sandesh June 27, 2025June 27, 2025

    દ્વારકા જિલ્લામાં લોકશાહી પદ્ધતિથી યોજાતી સરપંચની ચૂંટણીની લાગણીઓ હવે જાતિ-વાદ કે મતભેદ પૂરતી રહી નથી, પરંતુ હવે હિંસક સ્વરૂપ ધારણ કરતી જોવા મળી રહી છે. આવી જ એક ચોંકાવનારી ઘટના તાજેતરમાં સામે આવી છે જેમાં VTV ન્યૂઝના પત્રકાર અશોકભા માણેક પર એક રાજકીય અદાવતના કારણે નરસંસાર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાની ઘટના બાદ સમગ્ર પત્રકાર…

    Read More દ્વારકામાં ચૂંટણીની અદાવતના નામે પત્રકાર પર હુમલો: અશોકભા માણેક પર નરસંસાર હુમલો, પત્રકારિતાની સુરક્ષા પર ઉઠ્યા પ્રશ્નોContinue

  • ટાટા કેમિકલ્સ મીઠાપુર કેન્ટીન વિવાદ: ઈયળ મળેલી નાસ્તાની ઘટનાએ મજૂરોમાં તોફાન ઊભું કર્યુ, અધિકારીઓના વિવાદાસ્પદ નિવેદનથી નવા પ્રશ્નો ઊઠ્યા
    સબરસ

    ટાટા કેમિકલ્સ મીઠાપુર કેન્ટીન વિવાદ: ઈયળ મળેલી નાસ્તાની ઘટનાએ મજૂરો લડી લેવાના મૂડમાં, અધિકારીઓના વિવાદાસ્પદ નિવેદનથી નવા પ્રશ્નો ઊઠ્યા

    Bysamay sandesh June 27, 2025June 27, 2025

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકાના મીઠાપુર ગામમાં આવેલી જાણીતી ટાટા કેમિકલ્સ લિ. કંપની ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. 11 જૂન 2025ના રોજ કંપનીની અંદર આવેલી કેન્ટીનમાં મજૂરો માટે તૈયાર કરાયેલા પવા-બટેટાના નાસ્તામાં ઈયળ નીકળ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આ ઘટના માત્ર મજૂરોમાં નહીં પરંતુ સમગ્ર મીઠાપુર વિસ્તારમાં ઉગ્ર ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે….

    Read More ટાટા કેમિકલ્સ મીઠાપુર કેન્ટીન વિવાદ: ઈયળ મળેલી નાસ્તાની ઘટનાએ મજૂરો લડી લેવાના મૂડમાં, અધિકારીઓના વિવાદાસ્પદ નિવેદનથી નવા પ્રશ્નો ઊઠ્યાContinue

  • રાજકોટમાં રથયાત્રા અને મહોર્રમની વ્યવસ્થા કડક: 12 કલાક ‘નો એન્ટ્રી’, 1624 પોલીસ જવાનનો તૈનાત બંદોબસ્ત
    રાજકોટ | શહેર

    રાજકોટમાં રથયાત્રા અને મહોર્રમની વ્યવસ્થા કડક: 12 કલાક ‘નો એન્ટ્રી, 1624 પોલીસ જવાનનો તૈનાત બંદોબસ્ત

    Byરિપોર્ટર સાવન જાની June 26, 2025

    તાજીયા માટે 9 ફૂટથી વધુ ઊંચાઈ પર પ્રતિબંધ ડીજે અને લાઉડસ્પીકર માટે મંજૂરી ફરજિયાત રથયાત્રાના રૂટ પર તમામ વાહનો માટે ‘નો એન્ટ્રી’ અને ‘નો પાર્કિંગ’ની જાહેરાત** રાજકોટ શહેરમાં આગામી તહેવારો — હિન્દુ સમુદાયની અષાઢી બીજ (રથયાત્રા) અને મુસ્લિમ સમુદાયનો મહોર્રમ — ના પવિત્ર અવસરો નજીક આવી રહ્યાં છે. એ દ્રષ્ટિએ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ…

    Read More રાજકોટમાં રથયાત્રા અને મહોર્રમની વ્યવસ્થા કડક: 12 કલાક ‘નો એન્ટ્રી, 1624 પોલીસ જવાનનો તૈનાત બંદોબસ્તContinue

Page navigation

Previous PagePrevious 1 … 116 117 118 119 120 … 186 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!

WhatsApp us