Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • ભારતના દરિયાઇ કાંઠા વિસ્તારોથી હમેશાં ઘૂસણખોરી અને તસ્કરી જેવી પ્રવૃત્તિઓ થવાની શક્યતા રહેલી હોવાને પગલે જામનગર જિલ્લાની દરિયાઇ સુરક્ષા વ્યવસ્થાને વધુ સજાગ અને સક્ષમ બનાવવાના દિશામા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે
    જામનગર | દેશ-વિદેશ | શહેર

    જામનગરના દરિયા કાંઠે સુરક્ષાનો બુલંદ કિલ્લો: આતંકવાદી ખતરા સામે કડક પગલાં શરુ!

    Bysamay sandesh May 24, 2025May 29, 2025

    જામનગર, તા. ૨૪ મે –તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના સુંદર યાત્રાધામ પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આંતરિક સુરક્ષા પ્રત્યે ચિંતાનો માહોલ સર્જાયો છે. ભારતના દરિયાઇ કાંઠા વિસ્તારોથી હમેશાં ઘૂસણખોરી અને તસ્કરી જેવી પ્રવૃત્તિઓ થવાની શક્યતા રહેલી હોવાને પગલે જામનગર જિલ્લાની દરિયાઇ સુરક્ષા વ્યવસ્થાને વધુ સજાગ અને સક્ષમ બનાવવાના દિશામા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે જામનગર…

    Read More જામનગરના દરિયા કાંઠે સુરક્ષાનો બુલંદ કિલ્લો: આતંકવાદી ખતરા સામે કડક પગલાં શરુ!Continue

  • કોમલના સંઘર્ષથી ભરેલા કેડીએ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઉંચાઈને સ્પર્શી છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં, કોમલ ઠક્કરે રેડ કાર્પેટ પર પોતાની શાનદાર હાજરી સાથે ફક્ત પોતાનું નહિ પણ આખા ગુજરાતનું નામ ઉંચું કર્યું છે.
    સબરસ

    “કાન્સના રેડ કાર્પેટ પર કોમલ ઠક્કરનું કચ્છી તેજ: ગુજરાતી ગૌરવનું અદ્દભુત પ્રતિનિધિત્વ!

    Bysamay sandesh May 24, 2025

          ફ્રાંસના શહેર કાન્સમાં હાલમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મોત્સવોમાંનો એક — 78મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ – 2025 યોજાઈ રહ્યો છે. આ ગ્રાન્ડ ઈવેન્ટમાં દુનિયાભરના જાણીતા ફિલ્મ સ્ટાર્સ, નિર્દેશકો, નિર્માતાઓ અને ક્રિએટિવ કલાકારોએ હાજરી આપી છે. એક તરફ જ્યારે બૉલીવુડ, હૉલીવુડ અને અન્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના દિગ્ગજોએ રેડ કાર્પેટ પર પોતાની હાજરી નોંધાવી છે, ત્યારે…

    Read More “કાન્સના રેડ કાર્પેટ પર કોમલ ઠક્કરનું કચ્છી તેજ: ગુજરાતી ગૌરવનું અદ્દભુત પ્રતિનિધિત્વ!Continue

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું.
    જુનાગઢ | શહેર

    જૂનાગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની આગળ ધપાવવા અધિકારીઓને કર્મચારીઓને આહ્વાન કરતા રાજયપાલશ્રી

    Bysamay sandesh May 23, 2025May 23, 2025

    જૂનાગઢ:  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ અને રાજકોટ વિભાગના ૧૦ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામ સેવક, વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી લઈ જવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને…

    Read More જૂનાગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની આગળ ધપાવવા અધિકારીઓને કર્મચારીઓને આહ્વાન કરતા રાજયપાલશ્રીContinue

  • ભારતના ચૂંટણી પંચની સુગમ અને સર્વસમાવેશક ચૂંટણીઓ યોજવાની પ્રતિબદ્ધતાઃ ત્રણ મહિનામાં શરૂ કરી 18 પહેલ
    સબરસ

    ભારતના ચૂંટણી પંચની સુગમ અને સર્વસમાવેશક ચૂંટણીઓ યોજવાની પ્રતિબદ્ધતાઃ ત્રણ મહિનામાં શરૂ કરી 18 પહેલ

    Bysamay sandesh May 23, 2025

    ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મતદારોથી લઈ રાજકીય પક્ષોના ઉમેદવાર સહિતના હિતધારકોને સ્પર્શતી વિવિધ બાબતોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા આપણા દેશમાં મુક્ત, ન્યાયી, પારદર્શી અને સર્વસમાવેશી ચૂંટણીઓ યોજાય તે માટે ભારતનું ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે. ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા તથા તેની સાથે જોડાયેલા તમામ હિતધારકોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા સુનિશ્વિત થાય તે…

    Read More ભારતના ચૂંટણી પંચની સુગમ અને સર્વસમાવેશક ચૂંટણીઓ યોજવાની પ્રતિબદ્ધતાઃ ત્રણ મહિનામાં શરૂ કરી 18 પહેલContinue

  • કાર ચાલકે બે ઊંટ ને અડફેટે લેતા
    પાટણ | રાધનપુર | શહેર

    “રાધનપુરના બંધવડ માર્ગ પર અણધારી ટક્કર – ઊંટોના ટોળા વચ્ચે કાર ઘૂસી જતા ૩ ઊંટના મોત, ચાલક ઈજાગ્રસ્ત

    Bysamay sandesh May 22, 2025May 23, 2025

    રાધનપુર, તા. ૨૪ મે:પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ નજીક ગુરુવારે રાત્રિના સમયે એક વિચિત્ર અને દુઃખદ માર્ગ અકસ્માત બન્યો, જેમાં પસાર થતી કાર ઊંટના ટોળા સાથે ટકરાતા ૩ ઊંટના મોત થયા, જ્યારે કારને ભારે નુકસાન પહોંચ્યું અને ચાલક સહીત કારમાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા. આ દુર્ઘટના બાદ માર્ગ પર લોકોના ટોળા એકઠા થયા…

    Read More “રાધનપુરના બંધવડ માર્ગ પર અણધારી ટક્કર – ઊંટોના ટોળા વચ્ચે કાર ઘૂસી જતા ૩ ઊંટના મોત, ચાલક ઈજાગ્રસ્તContinue

  • https://youtu.be/Dl29T3Da3bE
    પાટણ | રાધનપુર | શહેર

    “પાટણ એલસીબીની પકડ – રાધનપુરની મોટર રિવાઇડીંગ ચોરીનો પડઘમ અને પાંચ ઇસમોની શોધખોળ

    Bysamay sandesh May 22, 2025May 23, 2025

    રાધનપુર / પાટણ, ૨૦ મે:પાટણ જિલ્લામાં રાધનપુર પંથકમાં સર્જાયેલા મોટર રિવાઇડીંગની દુકાનમાં થયેલી ઢીટી ચોરીનો ભેદ આખરે એલસીબીની સતર્કતા અને ટેક્નિકલ ઇન્ટેલિજન્સના આધારે ઉકેલાઈ ગયો છે. આ ગુનામાં રૂ. ૫.૩૨ લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને પકડવામાં આવ્યા છે, જ્યારે બે અન્ય ઇસમો હજુ ફરાર છે અને તેમને પકડી પાડવા પોલીસે શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે….

    Read More “પાટણ એલસીબીની પકડ – રાધનપુરની મોટર રિવાઇડીંગ ચોરીનો પડઘમ અને પાંચ ઇસમોની શોધખોળContinue

  • અમૃત રેલવે યાત્રા: જામનગરના ૪ આધુનિક સ્ટેશનો વડે વિકાસના નવા પાટા પર ગતિ
    સબરસ

    અમૃત રેલવે યાત્રા: જામનગરના ૪ આધુનિક સ્ટેશનો વડે વિકાસના નવા પાટા પર ગતિ

    Bysamay sandesh May 22, 2025May 23, 2025

    🚉 “અમૃત રેલવે યાત્રા: જામનગરના ૪ આધુનિક સ્ટેશનો વડે વિકાસના નવા પાટા પર ગતિ” જામનગર, ૨૨ મે ૨૦૨૫ (ગુરૂવાર):આજનો દિવસ ભારતીય રેલવેના ઇતિહાસમાં એક ગૌરવના પાનાં તરીકે નોંધાયો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના બિકાનેર ખાતેથી દેશના વિવિધ રાજ્યોમાં આવેલી કુલ ૧૦૩ રેલવે સ્ટેશનોના અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત ઈ-લોકાર્પણ કર્યું. ગુજરાત માટે આ પ્રસંગ વિશેષ…

    Read More અમૃત રેલવે યાત્રા: જામનગરના ૪ આધુનિક સ્ટેશનો વડે વિકાસના નવા પાટા પર ગતિContinue

Page navigation

Previous PagePrevious 1 … 149 150 151 152 153 … 185 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!

WhatsApp us