Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • દ્વારકા શહેરમાં ભુમાફિયા થયા બેલગામ
    દેવભૂમિ દ્વારકા | સબરસ

    દ્વારકા શહેરમાં ભુમાફિયા થયા બેલગામ

    Bysamay sandesh April 15, 2025April 15, 2025

    દ્વારકા શહેરમાં ચરકલા રોડ ઉપર આવેલ આવલ પરા પાસે અને આહિર સમાજની વાડી પાસે એક  ભુમાફિયા હરેશ લાલજીભાઈ ભટ્ટે સરકારી જમીન ઉપર દબાણ કરી અને હોટલ બનાવેલ છે અને આવી રીતે સરકારની જગ્યાનુ ગબન કરી અને અને સરકારની જગ્યા ઉપર ગેરકાયદેસર કબજો કરી અને હોટલનું બાંધકામ કરેલ છે અને ગેરકાયદેસર હોટલ ચલાવે છે           આ…

    Read More દ્વારકા શહેરમાં ભુમાફિયા થયા બેલગામContinue

  • પોલીસ પરિવારના માતા પિતા સહિત ના સિનિયર સિટીઝનો તેમજ નિવૃત્ત પોલીસ કર્મીઓને સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવી
    સબરસ

    પોલીસ પરિવારના માતા પિતા સહિત ના સિનિયર સિટીઝનો તેમજ નિવૃત્ત પોલીસ કર્મીઓને સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવી

    Bysamay sandesh April 15, 2025April 15, 2025

    જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે સરાહનીય કાર્યવાહી જામનગર તા ૧૫, જામનગર જિલ્લાના એસ.પી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ વિભાગ માટે જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે, તેની સાથે સાથે પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે પણ અલગથી ચિંતા કરવામાં આવી હતી, અને તેઓ માટે સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવવા માટેનું પણ વિશેષ…

    Read More પોલીસ પરિવારના માતા પિતા સહિત ના સિનિયર સિટીઝનો તેમજ નિવૃત્ત પોલીસ કર્મીઓને સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવીContinue

  • ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં જન્મેલા બાબા સાહેબ દ્વારા લખાયેલા વોલ્યુમો એ માનવ ધર્મની જગતને મળેલી અમૂલ્ય ભેટ ગણાય કારણ કે એ દરેક ગ્રંથ એક અદ્ભુત સંઘર્ષ કથા..
    સબરસ

    ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં જન્મેલા બાબા સાહેબ દ્વારા લખાયેલા વોલ્યુમો એ માનવ ધર્મની જગતને મળેલી અમૂલ્ય ભેટ ગણાય કારણ કે એ દરેક ગ્રંથ એક અદ્ભુત સંઘર્ષ કથા..

    Bysamay sandesh April 14, 2025April 14, 2025

    “ આંધી ઔર તૂફાન મેં તુને હાર ના માની;અંધેરેકો જીયા પર અમર જ્યોત જલાયી .” -આશિષ ૧૪મી એપ્રિલને વિશ્વના દરેક દેશમાં માનવતા વાદી વિચારક્રાંતિના પ્રણેતા તરીકે ભારત રત્ન ડૉ . ભીમરાવ આંબેડકરના માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વના માનવ સમુદાય પર થયેલા ઉપકારોને યાદ કરવાના અને અહોભાવ વ્યક્ત કરવાના અવસર તરીકે ઊજવવાની એક પરંપરા શરૂ…

    Read More ૧૪મી એપ્રિલ ૧૮૯૧માં જન્મેલા બાબા સાહેબ દ્વારા લખાયેલા વોલ્યુમો એ માનવ ધર્મની જગતને મળેલી અમૂલ્ય ભેટ ગણાય કારણ કે એ દરેક ગ્રંથ એક અદ્ભુત સંઘર્ષ કથા..Continue

  • ચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ
    સબરસ

    ચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

    Bysamay sandesh April 14, 2025April 14, 2025

    વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ સહિત ઉપસ્થિત સૌ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા … પંચમહાલ… પંચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરા ના પટીયા ગામમા નવજીવન જનસેવા ટ્રસ્ટ દ્વારા વણકર સમાજ ભવન ખાતે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ સહિત…

    Read More ચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈContinue

  • બહુચરાજી ખાતે ચૈત્રી પુનમ મેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યું
    સબરસ

    બહુચરાજી ખાતે ચૈત્રી પુનમ મેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યું

    Bysamay sandesh April 13, 2025April 13, 2025

    ચૈત્રી પૂનમ મેળો – ૨૦૨૫દર્શને સિધ્ધિ, વંદને તૃપ્તિ, શરણે મુક્તિ, બહુચરાજી ખાતે ચૈત્રી પુનમ મેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યું, મેળાના અંતિમ દિવસે પુનમની રાત્રે માઁ બહુચરની સવારીએ બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર જવા પ્રસ્થાન કર્યું, માતાજીની સવારી સમયે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદારશ્રીએ માતાજીની પુજા અર્ચના કર, માતાજીની સવારીના દર્શનાર્થે ભક્તોનું ઘોડાપૂર, માતાજીની સવારીને પોલીસ દ્વારા…

    Read More બહુચરાજી ખાતે ચૈત્રી પુનમ મેળાના અંતિમ દિવસે માનવ મહેરામણ ઉમટ્યુંContinue

  • જામનગર – દ્વારકા જિલ્લામાં સેવા ભરતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ , નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે આવતી કાલે સર્વરોગ નિદાન કેમ્પો યોજાશે
    ગુજરાત | જામનગર | દેવભૂમિ દ્વારકા

    જામનગર – દ્વારકા જિલ્લામાં સેવા ભરતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ , નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે આવતી કાલે સર્વરોગ નિદાન કેમ્પો યોજાશે

    Bysamay sandesh April 12, 2025April 12, 2025

    ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે જુદા જુદા સ્થાનો પર સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ પ્રસંગને લઈને આવતી કાલે 13 એપ્રિલ,2025ના રવિવારે સવારે 9:00 વાગ્યાથી સેવા ભારતી ગુજરાત પ્રેરિત શ્રી લક્ષ્મણરાવ ઇનામદાર સ્મૃતિ સમિતિ – જામનગર, વિશ્વ હિન્દુ પરિષદ , નેશનલ મેડિકલ…

    Read More જામનગર – દ્વારકા જિલ્લામાં સેવા ભરતી ગુજરાત, વિશ્વ હિન્દુ પરિષદ , નેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત ઉપક્રમે આવતી કાલે સર્વરોગ નિદાન કેમ્પો યોજાશેContinue

  • ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએ
    સબરસ

    ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએ

    Bysamay sandesh April 11, 2025April 11, 2025

    ખેડૂતમિત્રો, આજે આપણે એક એવાં વિષય ઉપર વાત કરવી છે જે છે જે આપણને સૌને ખૂબ અસર કરે છે. તમને ખ્યાલ જ હશે કે પાકનાં અવશેષો બાળવા કે જેનાથી પર્યાવરણ પર ગંભીર અસર થાય છે. પાકના અવશેષો સળગાવવાથી પર્યાવરણની સાથે સાથે સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે. સરકાર પણ ખેડૂતોને પાકના અવશેષો ન બાળવાનું કહે…

    Read More ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએContinue

Page navigation

Previous PagePrevious 1 … 175 176 177 178 179 … 194 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!

WhatsApp us