પેટાચૂંટણીની હાર પછી રાજીનામું: શક્તિસિંહ ગોહિલએ છોડ્યું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદ, શૈલેષ પરમારના હાથે બાગડોર

પેટાચૂંટણીની હાર પછી રાજીનામું: શક્તિસિંહ ગોહિલએ છોડ્યું કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદ, શૈલેષ પરમારના હાથે બાગડોર

અમદાવાદ, તા. 23 જૂન – ગુજરાત કોંગ્રેસ માટે આજે મોટો રાજકીય ભૂચાળ સાબિત થયો છે. કડી અને વિસાવદરની પેટાચૂંટણીઓમાં પાર્ટીને લાગેલી કારમી હાર પછી માત્ર ચાર કલાકની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે. આ ઘટનાઓના તરતબાદ, પાર્ટી હાઇકમાન્ડે હજૂ નવા પ્રમુખની નિયુક્તિ ન કરી હોય છતાં અત્યારે શૈલેષ…

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્યતા અને ભક્તિભાવે ઉજવાશે: 27 જૂનના રોજ અમદાવાદ રહેશે રથમય
|

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્યતા અને ભક્તિભાવે ઉજવાશે: 27 જૂનના રોજ અમદાવાદ રહેશે રથમય

અમદાવાદ, તા. 23 જૂન: અમદાવાદ શહેર આ વખતે પણ ભવ્યતા અને ભક્તિના સંગમ સાથે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાને ઉજવવા તૈયાર છે. આ રથયાત્રા માત્ર ધાર્મિક વિધિ જ નથી, પરંતુ સમાજના વિવિધ વર્ગો અને પરંપરાઓને સાથે જોડતી એક આત્મીય અને ઉત્સાહથી ભરેલી યાત્રા છે. વર્ષો જૂની પરંપરાને આધુનિક વ્યવસ્થાઓ સાથે પાંખ આપી, આ વર્ષે 27 જૂનના…

ઈ-ધમકીનો ઈલાજ: અમદાવાદ સાયબર ક્રાઇમની ચુસ્ત કામગીરીથી ચેન્નઈની મહિલા ઝડપાઈ
|

ઈ-ધમકીનો ઈલાજ: અમદાવાદ સાયબર ક્રાઇમની ચુસ્ત કામગીરીથી ચેન્નઈની મહિલા ઝડપાઈ

અમદાવાદ, શહેર સાયબર ક્રાઇમ બ્રાંચે એક અત્યંત ગંભીર કેસમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. છેલ્લા કેટલાય દિવસોથી શહેરની શાળાઓ, સ્ટેડિયમ, હોસ્પિટલો અને અન્ય સંવેદનશીલ સ્થળોએ ઇમેઇલ દ્વારા બૉમ્બથી ઉડાડી મુકવાની ધમકી અપાતી હતી, જેને લઈ સમગ્ર સુરક્ષા તંત્ર તહેનાત બની ગયું હતું. આ બધાની પાછળ ચેન્નાઈની રહેવાસી એક મહિલા હોવાનો ખુલાસો થયો છે, જેને અમદાવાદ પોલીસના…

નવી પેઢીના નેતા: ગોપાલ ઇટાલિયા – ધૈર્ય, દીર્ઘદ્રષ્ટિ અને દેશસેવાના પ્રતીક

નવી પેઢીના નેતા: ગોપાલ ઇટાલિયા – ધૈર્ય, દીર્ઘદ્રષ્ટિ અને દેશસેવાના પ્રતીક

રાજકારણમાં ક્યારેય ક્યારેક એવા ચહેરાઓ આવતાં હોય છે, જેઓ માત્ર નેતા નથી હોતા, પણ વિચારશીલતાના, સાહસના અને નવી દિશાના માર્ગદર્શક બની રહે છે. એવા યુવા નેતાઓમાંથી એક છે ગોપાલ ઇટાલિયા – એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી ઉભરી આવેલા એવું નામ, જેને આજના યુવાનો આશા સાથે જુએ છે. શિસ્ત અને સત્ય માટે ઝઝૂમતો યુવાન ગોપાલ ઇટાલિયાનો જનમ સુરત…

અબોલ પશુપક્ષીઓના માટે સરકારની કરૂણાભાવના સેવા: જામનગરમાં 1962 એનિવલ હેલ્પલાઈનથી 5 વર્ષમાં 3 લાખથી વધુ જીવધારીઓને જીવનદાન
|

અબોલ પશુપક્ષીઓના માટે સરકારની કરૂણાભાવના સેવા: જામનગરમાં 1962 એનિવલ હેલ્પલાઈનથી 5 વર્ષમાં 3 લાખથી વધુ જીવધારીઓને જીવનદાન

જામનગર, તા. 23 જૂન:“મૂગાં જિવનું પણ છે આ દુનિયામાં હક…” – ગુજરાત સરકારે આ સંદેશને સતત જીવન્ત રાખ્યો છે. રાજ્ય સરકાર અને GVK EMRI ગ્રીન હેલ્થ સર્વિસના સંયુકત ઉપક્રમે શરૂ કરાયેલ “1962 – એનિમલ હેલ્પલાઇન” સેવા રાજ્યમાં અબોલ પશુઓ અને પક્ષીઓ માટે જીવનરક્ષક બની છે. ખાસ કરીને જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન થયેલી કામગીરી…

148મી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ તત્પર: હાઈટેક સુરક્ષા, 20 હજારથી વધુ સ્ટાફ અને AI ટેક્નોલોજી સાથે શાંતિપૂર્ણ યાત્રા માટે ચુસ્ત બંદોબસ્ત
|

148મી રથયાત્રા માટે અમદાવાદ શહેર પોલીસ તત્પર: હાઈટેક સુરક્ષા, 20 હજારથી વધુ સ્ટાફ અને AI ટેક્નોલોજી સાથે શાંતિપૂર્ણ યાત્રા માટે ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદ, આગામી 27 જૂનના રોજ પવિત્ર ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા અમદાવાદ શહેરમાંથી શોભાયાત્રા તરીકે નીકળવાની છે. અહિયાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભક્તોની હાજરીની શક્યતા વચ્ચે આખી યાત્રાને શાંતિપૂર્ણ અને અવરોધરહિત રીતે પાર પાડવા માટે શહેર પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ અને એક્ટિવ મોડમાં છે. શહેરના દરેક કોણે પોલીસનું ચુસ્ત આયોજન જોવા મળી…