રસ્તા પર સલામતી જ જીવનની ગેરંટી
નેશનલ રોડ સેફ્ટી મંથ–2026 અંતર્ગત જામનગરમાં 60 નવા એસ.ટી. ડ્રાઇવરોને ટ્રાફિક શાખાનું માર્ગદર્શન જામનગર | વિશેષ માર્ગ સલામતી અહેવાલ દેશમાં રોજબરોજ થતા માર્ગ અકસ્માતો આજે ગંભીર સામાજિક સમસ્યા બની ચૂક્યા છે. અચાનક થતી બેદરકારી, ટ્રાફિક નિયમોની અવગણના અને જવાબદારીના અભાવને કારણે અમૂલ્ય માનવીય જીવ ગુમાવવામાં આવે છે. આ પરિસ્થિતિમાં રોડ સેફ્ટી અંગે જાગૃતિ ફેલાવવી સમયની…