અગરિયાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકારના મજબૂત પગલાં: મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા હેઠળ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો
|

અગરિયાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકારના મજબૂત પગલાં: મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા હેઠળ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો

ગાંધીનગર,  ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા અગરિયાઓના જીવનસ્તર ઊંચું લાવવાનો તથા મીઠા ઉદ્યોગના સમૃદ્ધ વિકાસનો નવો ઐતિહાસિક અધ્યાય લખવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી “સોલ્ટ એમ્પાવર્ડ કમિટીની” બેઠકમાં આ દિશામાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. આ બેઠકમાં મીઠું પકવતાં અગરિયા સમાજના હિત માટે…

દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની હૃદયદ્રાવક ઘટ – 310 બાળકોએ માત્ર 3 શિક્ષકના ભરોસે શિક્ષણ મેળવવાનું બનાવ્યું પડકારભર્યું યથાર્થ
|

દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની હૃદયદ્રાવક ઘટ – 310 બાળકોએ માત્ર 3 શિક્ષકના ભરોસે શિક્ષણ મેળવવાનું બનાવ્યું પડકારભર્યું યથાર્થ

સુઈગામ તાલુકાની દુધવા શાળામાં છેલ્લા એક વર્ષથી 8 શિક્ષકો ખાલી, વાલીઓએ લખિત રજુઆત કરી, નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના દુધવા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા એક વર્ષથી શિક્ષકોની ઘટ જટિલ બની ગઈ છે. કુલ મંજૂર 11 શિક્ષકોમાંથી હાલ માત્ર 3 શિક્ષકો હાજર છે – જેમાંથી એક આચાર્ય છે અને બે વિષયાધ્યાપક….

ભેસાણ શાળામાં શિક્ષકો દ્વારા બાળકો સાથે અશ્લીલ વર્તનનો કબુલાતી કેસ : ટ્રસ્ટી મંડળે શિક્ષકોને કાઢી મૂક્યા, પોલીસ ફરિયાદની તૈયારી
|

ભેસાણ શાળામાં શિક્ષકો દ્વારા બાળકો સાથે અશ્લીલ વર્તનનો કબુલાતી કેસ : ટ્રસ્ટી મંડળે શિક્ષકોને કાઢી મૂક્યા, પોલીસ ફરિયાદની તૈયારી

જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ બાદ શિક્ષકો સામે પગલાંની ભલામણ, નાબાલગોના નિવેદન આધારભૂત સાબિતી બની રહ્યા છે. સૂરત જિલ્લાના ભેસાણ તાલુકાની એક ખાનગી શાળામાં બાળકો સાથે અશ્લીલ અને અણશિસ્તભર્યું વર્તન થયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગતમાં તોફાન મચી ગયું છે. શિક્ષણ ક્ષેત્રમાં નૈતિકતાને પાયમાલ કરતી આ ઘટનાની તપાસ હાલમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી લતાબેન…

Rajkotમાં ફરી એક વખત કરોડો રૂપિયા નું કૌભાંડ: Reset Well કંપની દ્વારા સામાન્ય માણસના કરોડો રૂપિયાનું સ્કેમ
|

Rajkotમાં ફરી એક વખત કરોડો રૂપિયા નું કૌભાંડ: Reset Well કંપની દ્વારા સામાન્ય માણસના કરોડો રૂપિયાનું સ્કેમ

રાજકોટ શહેર, જે વેપાર અને ઉદ્યોગનું ગઢ માનવામાં આવે છે, ત્યાંથી ફરી એક વખત ગંભીર પ્રકારની છેતરપિંડીના સમાચાર સામે આવ્યા છે. Reset Well નામની કંપનીએ શહેરના શહેરીજનોને આકર્ષક સ્કીમોના લોભ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાનો આરોપ છે. આ ઘટનાએ ફરી એક વખત માનવ માનસમાં સવાલ ઉઠાવ્યા છે કે, સતત આવી ઘટનાઓ છતા પણ સામાન્ય…

“પહેલાં રસ્તો, પછી ટોલ”: રાજકોટ–જેતપુર હાઇવે પર જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિનો દમદાર વિરોધ
|

“પહેલાં રસ્તો, પછી ટોલ”: રાજકોટ–જેતપુર હાઇવે પર જનહિત હાઇવે હક્ક આંદોલન સમિતિનો દમદાર વિરોધ

રાજકોટ, તા. 8 જુલાઈ:રાજકોટથી જેતપુર સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-27) પર ચાલી રહેલા સિક્સલેન હાઈવેના બિનમાપદંડવાળા અધૂરા કામ અને તેના કારણે જનજીવન પર પડતી ગંભીર અસર સામે હવે લોકોનો ધીરજ તૂટી ગયો છે. ઘાસ વટાવી ભેંસ શોધવાની જેમ હરાગત કામની સ્થિતિ સામે આખરે કોંગ્રેસની “જનહિત હાઈવે હક્ક આંદોલન સમિતિ” દ્વારા મંગળવારે જુલાઈ 8ના રોજ જિલ્લા કલેક્ટર…

જામનગરમાં આંબેડકર બ્રિજ પર પડેલા ખાડાને લઈ કોંગ્રેસનો અનોખો વિરોધ: ખાડાને પહેરાવ્યું હાર, કરી ખાડા દેવની પૂજા!
|

જામનગરમાં આંબેડકર બ્રિજ પર પડેલા ખાડાને લઈ કોંગ્રેસનો અનોખો વિરોધ: ખાડાને પહેરાવ્યું હાર, કરી ખાડા દેવની પૂજા!

જામનગર, ૮ જુલાઈ:જામનગર શહેરમાં વરસાદની ઋતુ શરૂ થતાંજ રસ્તાઓની દુર્દશા ફરી એક વખત નંગી થઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પડી રહેલા ભારે ખાડાઓએ નગરસેવકો અને સ્થાનિક લોકોને મુશ્કેલીમાં મૂકી દીધાં છે. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ સ્થળોએ પકડાયેલા ખાડાઓ નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો કરી રહ્યા છે. આવા જ એક ગંભીર મુદ્દે કોંગ્રેસ પાર્ટીના…

જામનગરમાં જયાપાર્વતી વ્રતની આજથી ભક્તિમય શરૂઆત : શહેરની કુમારિકાઓ માતાજીની આરાધનામાં લીન
|

જામનગરમાં જયાપાર્વતી વ્રતની આજથી ભક્તિમય શરૂઆત : શહેરની કુમારિકાઓ માતાજીની આરાધનામાં લીન

જામનગર શહેરમાં આજેથી શ્રદ્ધા, ભક્તિ અને ઉપવાસથી ભરેલું જયાપાર્વતી વ્રત આરંભાયું છે. ખાસ કરીને કુમારી કન્યાઓ દ્વારા આ વ્રત ભગવાન શંકરજી તથા માતા પાર્વતીજીને પ્રસન્ન કરીને ભવિષ્યમાં સરસ, સુંજાળ પતિ અને સુખી દાંપત્ય જીવન માટે કરવામાં આવે છે. આજથી શરૂ થતું આ વ્રત પાંચ દિવસ સુધી ચાલે છે અને આખા જામનગર શહેરમાં તથા આસપાસના ગામડાઓમાં…