નાલંદામાં શોકજનક દુર્ઘટના: શીતલા માતા મંદિરમાં નાસભાગ મચતા 8 ભક્તોના મોત, અનેક ઘાયલ.
બિહાર રાજ્યના નાલંદા જિલ્લોમાં એક હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધાર્મિક આસ્થા વચ્ચે અચાનક સર્જાયેલી નાસભાગે અનેક પરિવારોને શોકમાં ગરકાવ કરી દીધા છે. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે શીતલા માતા મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા, પરંતુ અચાનક ભીડ બેકાબૂ બનતા નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8…