-
samay sandesh
Posts
વિકાસના પથ પર વિભાપર: વોર્ડ નં. ૧૧ના ગોકુલધામ કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે સંપન્ન
જામનગર શહેરના વિકાસ માટે સતત પ્રયાસરત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી અને જામનગરના લોકપ્રિય ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલના હસ્તે...
મધ્ય ગુજરાતને મળ્યું પ્રેરણાસ્ત્રોતઃ નાવલી ખાતે રૂ. 5 કરોડના ખર્ચે નિર્મિત એન.સી.સી. લીડરશીપ એકેડમીનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
આણંદ જિલ્લાના નાવલી ગામે ગુજરાત સરકારના મજબૂત દ્રષ્ટિકોણ અને યુવા સશક્તિકરણની દિશામાં મહત્વના પગલાંરૂપે રૂ. 5 કરોડના ખર્ચે નિર્મિત એન.સી.સી. લીડરશીપ એકેડમી ભવનનું મુખ્યમંત્રી શ્રી...
દેશી ગાયની નસલ સુધારણા માટે સેક્સ-સૉર્ટેડ ટેક્નોલોજીનો લાભ લેવા રાજ્યપાલશ્રીએ પશુપાલકોને આહ્વાન કર્યું
પાટણ ખાતે સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડક્શન એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યૂટની મુલાકાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પાટણ, 16 જુલાઈ: દેશી ગાયોની ઉન્નત...
₹5 કરોડનો રસ્તો ભ્રષ્ટાચારના ખાડામાં? શાંતીધામ-સાતુન-કમાલપુર રૂટ પર રાધનપુર નાયબ કલેક્ટરને નાગરિકોની આક્રમક રજૂઆત – તાત્કાલિક તપાસની માંગ
રાધનપુર, પાટણ જિલ્લાના સમાચાર:પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં તાજેતરમાં ₹5 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ શાંતીધામથી સાતુન અને કમાલપુર સુધીનો ડામર તથા...
રાધનપુર તાલુકા સરપંચ એસોસિયેશનનો વિકાસ માટે લલકાર: TDO સમક્ષ ધારાસભ્યના ભેદભાવના આક્ષેપ સાથે લેખિત રજુઆત
રાધનપુર તાલુકાની ગ્રામ પંચાયતોમાં વિકાસ અટવાયો હોવાનું કહી, તાલુકા સરપંચ એસોસિયેશને તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લેખિતમાં રજુઆત કરી છે. ગ્રામ વિકાસ માટે મળતી ધારાસભ્ય...
રાધનપુરનાં ખાડાઓ બન્યાં “મૌતનાં ગાડાં”: લારી પડતાં ગરીબ વેપારીને નુકસાન – પાલિકા સામે લોકોનો ઉગ્ર રોષ
શહેરના રસ્તાઓની બિસ્માર હાલત છતાં તંત્ર હજુ પણ ગભરાયેલું નથી અને જેના પરિણામે અવારનવાર થતા અકસ્માતો જનતામાં ભય અને રોષના મેઘમંડળ ઘેરાવે છે. આજના તાજા...
શાપર ખાતે મેગા ડિમોલિશન ડ્રાઈવ : 22 સ્થળોએ 48 અયોગ્ય દબાણો દૂર, કરોડોની સરકારી જમીન ખાલી
જામનગર તાલુકાના શાપર ગામ અને સાપર પાટિયા વિસ્તારમાં આજે પ્રશાસન દ્વારા મોટા પાયે મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી. સરકારી અને ગૌચર જમીન પર વર્ષોથી...
જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ફાયર સેફ્ટી તાલીમ: 300થી વધુ બહેનોને અપાયી જીવ બચાવવાની સમજણ અને લાઈવ ડેમો અનુભવ
જામનગરના મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ફાયર સેફ્ટી તાલીમનું સફળ...
રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક યોજી : ગુનાખોરો સામે કડક કાર્યવાહી અને નાગરિક સુરક્ષા પર ભાર
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સ્થીર અને નાગરિકો માટે સુરક્ષિત બનાવવાના હેતુસર આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજકોટના સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ...
પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ એ ભારતના આર્થિક વિકાસના મુખ્ય આધારસ્તંભ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી આજે અમદાવાદમાં થઈ હતી, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને કરદાતાઓ તથા...