-
samay sandesh
Posts
વિમ્બલ્ડન અંડર-૧૪માં ગીર સોમનાથની જેન્સી કાનાબારે ભારતનું પ્રતિનિધિત્વ કરી વિશ્વ મંચ પર લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું
મહાન ખેલાડી માર્ટિના હિંગીસે આપી પ્રશંસા, લોહાણા સમાજમાં ખુશીની લહેર વેરાવળ, 16 જુલાઈ: ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા ગામની દીકરી અને હાલ જૂનાગઢમાં નિવાસ ધરાવતી જુનિયર...
પંચમહાલ LCBની મોટી કાર્યવાહી: વીરણીયા ગામેથી ₹36.24 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સો ઝડપાયા
પંચમહાલ, 16 જુલાઈ 2025 રાજ્યમાં દારૂબંધી કાયદાને અમલમાં મુકવા પોલીસ તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા મોરવા (હડફ)...
જમીન રી-સર્વે અને મહેસૂલી કામગીરીમાં પારદર્શિતા અને ગતિ માટે કાર્યશાળા: જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરશ્રીનું માર્ગદર્શન
જિલ્લામાં મહેસૂલી કામગીરી વધુ અસરકારક અને પારદર્શી બને, અધિકારીઓ જમીન રી-સર્વે પ્રક્રિયાથી સ્વયં માહિતીપ્રાપ્ત કરે અને નાગરિકોના પ્રશ્નોનો ત્વરિત ઉકેલ લાવે તે હેતુથી જામનગર જિલ્લામાં...
બકરાની ચરાઈના વિવાદે લોહિયાળ હુમલો: જેમા યુવકને માથામાં ગંભીર ઇજા, આરોપી વિરુદ્ધ BNS મુજબ ગુનો, તાત્કાલીક ધરપકડ
તાલાલા તાલુકાના જેપુર ગીર ગામે એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં ખેતરમાં ઘૂસેલા બકરાને લઈને થયેલા વિવાદે ઉશ્કેરાતાં એક શખ્સે કુહાડીના ઘા ઝીંકી યુવક...
ગુજરાતના માર્ગોમાં ઇકો-ઇનોવેશનનો માર્ગ: ભરૂચમાં ગ્રીન ટેકનોલોજીથી રોડ રિસાઇક્લિંગ અને પ્લાસ્ટિક વેસ્ટના ઉપયોગથી મજબૂત અને ટકાઉ રસ્તાનું નિર્માણ
વિશ્લેષણાત્મક લેખ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના મજબૂત નેતૃત્વ હેઠળ ગુજરાતમાં માર્ગ નિર્માણના ક્ષેત્રે ઇનોવેટિવ અને પર્યાવરણમિત્ર પગલાં ભરવામાં આવી રહ્યા છે. રાજયના માર્ગ અને મકાન...
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં યુદ્ધના ધોરણે રોડ-રસ્તાઓની મરામત: ૬૫૯ કિ.મીમાંથી ૫૭૭ કિ.મી.ના રસ્તાઓ સુધારાયા, ૧૬,૬૮૫ ખાડા પૂર્ણપણે પૂરા
ગાંધીનગર, તા. ૧૬ જુલાઈ –રાજ્યભરના મહાનગર વિસ્તારોમાં પવન, વરસાદ અને ભારે વાહનવહનને કારણે નુકશાન પામેલા રોડ-રસ્તાઓના સમારકામ માટે રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ...
જામનગરમાં સાંસદ પુનમબેન માડમે NHAI અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજી: ધ્રોલથી પીપળીયા નેશનલ હાઇવે 151Aના પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા
જામનગર જિલ્લાના માર્ગ વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સુધારણા માટે ચાલી રહેલા પ્રયાસોને વધુ ગતિ આપતા જામનગર-દ્વારકા લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી પુનમબેન હેમતભાઈ માડમે આજે જામનગર કલેકટર કચેરીના...
રાધનપુરમાં પાણીની પાઈપલાઈન તૂટી અને તંત્રની ઊંઘ ભંગાઈ… જયાબેન આવી એટલે તંત્ર જાગ્યું!
રાધનપુર: પાણીનો એક ટીપો બચાવવાની વાતો કરતા શાસકોના વચનો વચ્ચે, રાધનપુર શહેરના નર્મદા કોલોની પાસે ગુરુવારની સવારે પાઈપલાઈન તૂટી અને તંત્ર ત્રિપાણી ઉડાવતું રહી ગયું....
દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૫ના ભવ્ય આયોજન માટે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
દ્વારકા,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી રહેલા જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૫ના ભવ્ય અને આયોજનબદ્ધ રીતે આયોજન સુનિશ્ચિત કરવા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ...
દ્વારકા નગરપાલિકાની કાર્યવાહી ફરી વેળા ચર્ચામાં: હાથીગેટથી હોમગાર્ડ ચોક સુધી લારીઓ-ગલ્લાઓ હટાવાયા, વેપારીઓમાં રોષની લાગણી
દ્વારકા શહેરના વ્યસ્ત વિસ્તારોમાં અનિયમિત રીતે ફેલાયેલા લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ સામે ફરી એક વખત નગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના હૃદયસ્થળ...