-
samay sandesh
Posts
સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ગૌરવમય ૧૧ વર્ષ – પ્રદર્શનથી જનસંપર્ક સુધી
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યના આરોગ્ય અને શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે અમદાવાદ મહાનગર કાર્યાલય ખાતે “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ” વિષયક એક...
રથયાત્રા-૨૦૨૫ની પવિત્ર પૃષ્ઠભૂમિ પર કોમી એકતાનો ક્રિકેટ ‘એકતા કપ’
અમદાવાદ, સંજીવ રાજપૂત: ભક્તિ, ભાઈચારો અને ભવ્ય પરંપરાનું પ્રતિક બનેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા વર્ષો પૂરાતી એક અનોખી ઓળખ ધરાવે છે. વર્ષ ૨૦૨૫માં ૧૪૮મી રથયાત્રાની તૈયારીઓ...
“સાંતલપુરના ખાડારાજથી હાઈવે બની ગયો જોખમનો રસ્તો: સ્થાનિકો ત્રસ્ત, તંત્ર સામે આક્રોશ”
પાટણ જિલ્લાની સાંતલપુર તાલુકાની હદમાં આવેલી સર્વિસ રોડ હાલત જોઈને એવું લાગે છે કે અહીં માર્ગ નથી પણ ખાડાઓનું સામ્રાજ્ય છે. પુલ નજીક આવેલો સર્વિસ...
સંકલ્પથી સિદ્ધિ સુધીનો ઉજળો પંથ: મોદીની સરકારી યાત્રાના ૧૧ વર્ષે જામનગરમાં જનજાગૃતિ પ્રેસવાર્તા
જામનગર: ભારત દેશના વિકાસયાત્રાને નવા પરિપ્રેક્ષ્યમાં આગળ ધપાવતી અને પ્રજાહિતના મજબૂત સ્તંભ સમાન બનેલી કેન્દ્રમાં મોદીની સરકારના ૧૧ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે “સંકલ્પથી સિદ્ધિ સુધી”...
ભવન્સ શ્રી એ કે દોશી વિદ્યાલય, જામનગર ખાતે આધુનિક સાયન્સ અને રોબોટિક લેબનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ
ભવન્સ શ્રી એ કે દોશી વિદ્યાલય, જામનગર કેન્દ્રમાં તા. ૧૮ એપ્રિલ ૨૦૨૫ના રોજ એક ઐતિહાસિક ક્ષણ બની રહી હતી. આ દિવસે શાળાના અભ્યાસક્રમ અને શૈક્ષણિક...
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ‘ડાયટેશિયન ઓપીડી’ સેન્ટર ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હાયપર ટેન્શનના દર્દીઓ માટે બન્યું ઉપકારક
અમદાવાદ, સંજીવ રાજપૂત: આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક વૈશ્વિક સ્વાસ્થ્ય સમસ્યા બની ગઈ છે. બદલાતી જીવનશૈલી, અસંતુલિત આહાર, શારીરિક નિષ્ક્રિયતા અને તણાવ જેવાં કારણોને...
જામજોધપુરના સમાણા ગામે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ
જામનગર: જામજોધપુર તાલુકાના સમાણા ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ જામનગર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. આ ચોરી અંગે શેઠવાળા પોલીસ ચોકીમાં ગુનો નોંધાયો હતો....
જામનગર જીલ્લાના ૧૫૪ જેટલા રેડ ઝોન અને યલો ઝોન વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ
જામનગર જિલ્લામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને રેડ ઝોન અને યલો ઝોન તરીકે...
જામનગરમાં મનરેગા કૌભાંડના આક્ષેપ: ધુતારપુરના શ્રમિકોનો વિરોધ
જામનગરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજનામાં કથિત કૌભાંડના આક્ષેપોને કારણે ખળભળાટ મચી ગયો છે. ધુતારપુર ગામના શ્રમિકોએ યોજનામાં ગેરરીતિઓ આચરવામાં આવી...
જામનગરના સમાણા ગામે બે મકાનમાં ચોરીનો ત્રાસ: શેઠવડાળા પોલીસ તપાસમાં વ્યસ્ત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શાંત અને સામાન્ય રીતે શિસ્તભર્યા જીવન માટે ઓળખાતા સમાણા ગામે રાત્રે એકસાથે બે મકાનમાં થયેલી ચોરીના બનાવથી ગ્રામજનોમાં ભયનો માહોલ વ્યાપી...