

-
samay sandesh
Posts

મશીન ભલે તૂટે, બાળકોના સપના નહીં તૂટવા દઈએ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
મશીન ભલે તૂટે, બાળકોના સપના નહીં તૂટવા દઈએ : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અમદાવાદ, સંજીવ રાજપૂત: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, જન્મજાત બહેરાશની...

પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે
પાટણ : રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારી આવી સામે, તબીબ સામે કાયદેસરની કાર્યવાહી કરવા મહિલા દર્દીના પરિવારજનોએ કરી માંગ. પરિવારજનો આસ્થા હોસ્પિટલ સમગ્ર...

ઓપરેશન સિંદૂરમાં ભારતની સ્વદેશી એરપાવરનો વિજય: વાયુસેનાએ નિર્ણાયક અસર સાથે બહુવિધ સ્વદેશી વિકસિત મિસાઇલને તૈનાત કરી
અમદાવાદ, સંજીવ રાજપૂત: 1.સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન વયની આવે છે. ઓપરેશન સિંદૂર એ ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે ખાસ કરીને લશ્કરી હાર્ડવેર (આત્મનિર્ભર ભારત)માં આત્મનિર્ભરતા હાંસલ કરવાના...

સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે?
સફેદી રેતી નો કાળો કારોબાર રોકવામાં તાલુકા વહીવટી તંત્ર ક્યારે કાર્યવાહી કરશે? ડેમલી ગામ પાસે જિલ્લા ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ની ટીમે બે ટ્રેક્ટર...

આજથી ગુજરાત સાયન્સ સિટીમાં નવું નજરાણું
અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ આજથી મુલાકાતીઓ માટે ખુલ્લી અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં વિવિધ આકર્ષણો બાળકોથી લઈને વડીલો સુધીના...

છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય: વિદ્યાર્થીનીએ અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા ગેરહાજર રહેતા નાપાસ જાહેર થઈ હતી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતનું ધો.૧૦ અને ધો.૧૨નું પરિણામ જાહેર થયું...

જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ”
જામનગરમાં ગુનાખોરીને અટકાવવા પોલીસની “નાઇટ ટ્રાફિક ડ્રાઇવ” જાહેરમાં મેળાવડો જમાવીને બેસનારાઓએ પોલીસને જોઇને ભાંગ્યા: ૧૨ થી વધુ વાહન ચાલકો દંડાયા અને ૪ વાહનો ડીટેઇન કરવામાં...

મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.કે.જેગોડાએ રકતદાન કરી અન્ય અધિકારી/ કર્મચારીઓને રકતદાન કરવા માટે...

પ્રકૃતિ સાથે આત્મિયતા એટલે રાસાયણિક ખેતી કે જંતુનાશક દવાના ઉપયોગ વિનાની પ્રાકૃતિક ખેતી
ખેતી પાકોની વૃદ્ધિ માટેના જરૂરી તત્વો ધરાવતી આ ભૂમિ અન્નપૂર્ણા છે, જ્યારે અન્ય તત્વો પર્ણોની પાસે વાતાવરણમાં જ પૂરતા પ્રમાણમાં હાજર હોય છે. આપણા ખેતી...

ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી
ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશમાં સહકાર પ્રવૃત્તિને વેગ આપવા માટે...