ગુજરાતમાં આરોગ્ય સેવાઓને નવો આયામ આપતું આરોગ્ય સમીક્ષા કેન્દ્ર: મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
| |

ગુજરાતમાં આરોગ્ય સેવાઓને નવો આયામ આપતું આરોગ્ય સમીક્ષા કેન્દ્ર: મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

ગાંધીનગર,  રાજ્યના નાગરિકોને વધુ સઘન, સુદૃઢ અને તત્કાલ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સેવાઓના સંકલિત મોનિટરિંગ માટે વિશિષ્ટ પ્રયાસ તરીકે આરોગ્ય સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરાઈ છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ આધુનિક આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું….

નાણા વિભાગનો નવા લોગો સાથે નવી દિશામાં અભ્યાસ – રાજ્ય કર વિભાગનો વાર્ષિક અહેવાલ પણ પ્રકાશિત
| |

નાણા વિભાગનો નવા લોગો સાથે નવી દિશામાં અભ્યાસ – રાજ્ય કર વિભાગનો વાર્ષિક અહેવાલ પણ પ્રકાશિત

ગાંધીનગર, તા. ૧ જુલાઈ, ૨૦૨૫જ્યાં દેશભરમાં ૧ જુલાઈએ GST દિવસની ઉજવણી થતી હોય છે, ત્યાં ગુજરાત રાજ્યમાં પણ આ અવસર નિમિત્તે રાજ્ય કર વિભાગે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રાજ્ય કર વિભાગના નવા અધિકૃત લોગોનું અનાવરણ કરવામાં આવ્યું. આ સાથે જ વર્ષ ૨૦૨૪-૨૫ માટેનો રાજ્ય કર વિભાગનો વાર્ષિક…

"સ્વાગત"થી નાગરિકોની સમસ્યાનો સમાધાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાકક્ષાની સૂચનાઓના પાલન માટે તાકીદ કરી
| |

“સ્વાગત”થી નાગરિકોની સમસ્યાનો સમાધાન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાકક્ષાની સૂચનાઓના પાલન માટે તાકીદ કરી

ગાંધીનગર, તા. ૨૮ જૂન:ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે લોકોના પ્રશ્નો અને રજૂઆતોનું સ્થાન તરીકે પારદર્શક અને ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ “સ્વાગત” કાર્યક્રમના જૂન-2025ના રાજ્ય કક્ષાના સત્રમાં નાગરિકોની રજૂઆતો સાંભળી અને તેમના નિકાલ માટે વહીવટી તંત્રને સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રીએ ખાસ તાકિદ કરી કે, જિલ્લાકક્ષાના “સ્વાગત”માં જે રજૂઆતો અંગે સૂચનાઓ આપવામાં આવી છે, તેનું પાલન…

ઊર્જા સુરક્ષા તરફ વધુ એક પગલું: ગુજરાત સરકારે ટેહરી ગઢવાલ ખાતે ૧૮૪.૦૮ મેગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે THDC સાથે કરાર કર્યો
| |

ઊર્જા સુરક્ષા તરફ વધુ એક પગલું: ગુજરાત સરકારે ટેહરી ગઢવાલ ખાતે ૧૮૪.૦૮ મેગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ માટે THDC સાથે કરાર કર્યો

ગાંધીનગર, તા. ૨૫ જૂન: નેટ ઝીરો ઉત્સર્જનના ધ્યેય તરફ દૃઢપણે આગળ વધતા ગુજરાત રાજ્યે આજે ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ સોદા પર હસ્તાક્ષર કર્યા છે. ગાંધીનગર ખાતે યોજાયેલી વિધિવત વિધિમાં ટેહરી ગઢવાલ ખાતે ૧૮૪.૦૮ મેગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ ક્ષમતા ધરાવતા પ્રોજેક્ટ માટે THDC ઇન્ડિયા લિમિટેડ સાથે ગુજરાત સરકાર વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આરોગ્યના ક્ષેત્રે એક દૃઢ પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેદસ્વિતા મુક્ત ભારત’ માટેની રાષ્ટ્રીય પહેલને અનુસરીને ગુજરાતમાં ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ ઝૂંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
| |

“મેદસ્વિતા સામે મહાઅભિયાન: ગાંધીનગર સિવિલમાં ઓબેસીટી ક્લિનીકથી નવી આશાની શરૂઆત”

ગાંધીનગર, સંજીવ રાજપૂત:આધુનિક જીવનશૈલી, ખોરાકમાં અસમતોલતાની વધતી અસર અને શારીરિક કાર્યમાં ઘટાડાના કારણે ‘મેદસ્વિતા’ આજના સમયમાં મોટું આરોગ્ય સંકટ બની ગયું છે. ગ્લોબલ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ આ સમસ્યાને વૈશ્વિક આરોગ્ય પડકાર માને છે. ખાસ કરીને ભારત અને ગુજરાતમાં પણ તેની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જ્યાં યુવાનોથી લઈ વૃદ્ધો સુધીના લોકો તેનો ભોગ બની…

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/ FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
| | |

આજે 27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

આજે 27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાનના હસ્તે રાજ્યના નાગરિકોને વિવિધ વિકાસકાર્યોની ભેટ મળનાર છે. આજે 27મી મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિવિધ વિભાગો હેઠળ ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું…

દાહોદથી રૂ.24 હજાર કરોડના 100થી વધુ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે
| | |

દાહોદથી રૂ.24 હજાર કરોડના 100થી વધુ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે

ગાંધીનગર   વિકાસના માર્ગે ગુજરાત વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 26 અને 27 મે, 2025ની ગુજરાત યાત્રા, દાહોદથી સમગ્ર રાજ્ય માટે રૂ.24 હજાર કરોડથી વધુના વિકાસના દ્રષ્ટિકોણના પ્રકલ્પોની શરુઆત લાવશે. વડાપ્રધાનશ્રી દાહોદ જિલ્લાના ખરોડ ખાતેના વિશાળ જનસભામાં રેલવે, પાણી પુરવઠા, શહેરી વિકાસ, માર્ગ મકાન અને પોલીસ હાઉસિંગ જેવા વિવિધ…