જામનગર : પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વિજ પ્રશ્નો અંગે સમીક્ષા કરતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર : પીજીવીસીએલના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વિજ પ્રશ્નો અંગે સમીક્ષા કરતા કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો પરત્વે હકારાત્મક અભિગમ દાખવી સત્વરે તેનો નિકાલ લાવવા મંત્રીશ્રીનું સૂચન લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube મહત્વના સમાચારો આપના મોબાઇલમા … Read more

જામનગર : જામનગરમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પી.જી.વી.સી.એલ. ના અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી

જામનગર : જામનગરમાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે પી.જી.વી.સી.એલ. ના અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ બેઠક યોજી જામનગર તા. 21 જૂન, જામનગર જિલ્લામાં વીજતંત્રની વર્તમાન પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ અર્થે રાજ્યના કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે દરેડ જી.આઈ.ડી.સી. ખાતે રિવ્યુ બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીશ્રીએ બિપરજોય વાવાઝોડા બાદની સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ અને ગ્રામજનોના પ્રશ્નો અંગે પૃચ્છા કરી હતી. મંત્રીશ્રીએ … Read more