Jamnagar : આ વર્ષે કાચા માલની અછત ને કારણે ફટાકડાની કિંમતમાં 40 ટકાનો વધારો

Jamnagar :  આ વર્ષે કાચા માલની અછત ને કારણે  ફટાકડાની કિંમતમાં 40 ટકાનો વધારો : જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના ફટાકડામાં અવનવી વેરાઈટી આવી છે. જેમાં મિરચી બોમ્બ ફોડવાની ગન આકર્ષણનું કેન્દ્ર બની છે. ગત વર્ષે કોરોનાકાળ હોવા છતાં 80 ટકા ફટાકડા ફૂટ્યા હતાં. આ વર્ષે મોંઘવારી અને ભાવ વધારાના કારણે શહેરમાં … Read more

Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો….

Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો: જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ ઓશવાળ સેન્ટર ખાતે મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની રૂપરેખા અનુસાર … Read more

House Tex :જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરાની શાખા દ્વારા બાકી રહેલા વેરા વસુલાત માટે ની જોશપૂર્વકની તૈયારીઓ

House Tex : જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરાની  શાખા દ્વારા બાકી રહેલા વેરા વસુલાત માટે ની જોશપૂર્વકની તૈયારીઓ: જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખા દ્વારા બાકી વેરા વસુલાત ઝુંબેશ ચલાવાઈ રહી છે. જે અન્વયે વધુ રૂ.4.22 લાખની વેરાની વસૂલાત કરવામાં આવી છે. જુદા-જુદા વિસ્તારમાં 21 આસામી સામે કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નં.10 ના 7 બાકીદારોને વોરંટની … Read more

Jetpur : ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વર્ષો જુના પડતર પડેલા પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતાં જેતપુર નગરપાલિકાના કર્મચારીઓ આજથી હડતાળ પર; કચેરીનું તમામ કામકાજ બંધ રહેશે.

Jetpur : ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વર્ષો જુના પડતર પડેલા પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતાં જેતપુર નગરપાલિકાના કર્મચારીઓ આજથી હડતાળ પર; કચેરીનું તમામ કામકાજ બંધ રહેશે.ગુજરાત રાજ્યની 157 નગરપાલિકાના કર્મચારીઓના વર્ષો જુના પડતર પ્રશ્નોને લઇને ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહામંડળ અને અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વર્ષો જુના … Read more

Rajkot : રાજકોટમાં યોજાયો “ગરીબ કલ્યાણ મેળો“ : મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી દ્વારા ૧૩૦૨ લાભાર્થીઓને રૂ. ૩૩૮.૧૯ લાખની સહાયનું વિતરણ જરૂરિયાતમંદોને સહાય કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો.

Rajkot : રાજકોટમાં યોજાયો “ગરીબ કલ્યાણ મેળો“ : મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી દ્વારા ૧૩૦૨ લાભાર્થીઓને રૂ. ૩૩૮.૧૯ લાખની સહાયનું વિતરણ જરૂરિયાતમંદોને સહાય કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો.રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મેયરશ્રી ડો. પ્રદીપ ડવના અધ્યક્ષસ્થાને આયોજિત ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ વાહન વ્યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. … Read more

Ministry : જામનગરનાં નાઘેડી સોસાયટી વિસ્તારના તમામ ઘરોમાં પાણી પહોંચ્યું

Ministry : જામનગરનાં નાઘેડી સોસાયટી વિસ્તારના તમામ ઘરોમાં પાણી પહોંચ્યું :  તા.૦૮ ઓકટોબર, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના લાખાબાવળ ગામે જૂના પાદર વિસ્તારમાં રૂ.૫ લાખના ખર્ચે આશાપુરા મંદિર પાસે નિર્માણ પામનાર પેવર બ્લોક તેમજ આંગણવાડીના કમ્પાઉન્ડ વોલના કાર્યોનું ખાતમુર્હૂત કર્યું હતું. આ પ્રસંગે કૃષિમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી … Read more

Health : દુનિયામાં ઘણી અજીબોગરીબ બીમારીઓ જેનો ઈલાજ શોધવામાં ડોક્ટરો પણ સફળ થઇ શક્યા નથી.

Health : દુનિયામાં ઘણી અજીબોગરીબ બીમારીઓ જેનો ઈલાજ શોધવામાં ડોક્ટરો પણ સફળ થઇ શક્યા નથી : દુનિયામાં ઘણી અજીબોગરીબ બીમારીઓ રહેલી છે, જેનો શિકાર કોઈને કોઈ લોકો જરૂર થઇ ચુક્યા છે. જો કે કેટલીક એવી બીમારીઓ પણ રહી છે જેનો ઈલાજ શોધવામાં ડોક્ટરો પણ સફળ થઇ શક્યા નથી. આવી સ્થિતિમાં આજે તમને દુનિયાના એવા લોકો … Read more