Samay Sandesh News
અમદાવાદ

અમદાવાદ:ચાંદખેડા વિસ્તારન શિવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા, ચાંદીનું ચત્તર-દાનપેટી લઈ ફરાર

[ad_1]

અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલા શિવ મંદિરમાં તસ્કરો ત્રાટક્યા હતા. અહી સુરક્ષાકર્મીને બંધક બનાવી મંદિરમાં ચોરી કરી હતી. ચોરીના CCTV ફૂટેજ સામે આવ્યા છે. 6 તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા. અને ચાંદીનું ચત્તર તથા દાનપેટી લઈ તેઓ ફરાર થયા હતા.

[ad_2]

Source link

Related posts

“શાંતિ બિઝનેસ સ્કૂલ”માં બે દિવસીય “મેનેજમેન્ટ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ઓન ડેટા સાયન્સ” યોજાયો.

cradmin

નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના 30માં સ્થાપના દિને અને વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ની ઉજવણી

samaysandeshnews

અમદાવાદઃ ત્રિપલ તલાકનો નોંધાયો કેસ, પતિ સહિત કેટલા લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ?

cradmin

Leave a Comment

error: Content is protected !!