Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગર કમિશ્નરે રણમલ તળાવ ભાગ-1 અને 2 નું નિરીક્ષણ કર્યું

આજ તા.૬/૧૦/૨૦૨૧ ના રોજ માનન્ય કમિશનર શ્રી દ્વારા રણમલ તળાવ ભાગ-૧ માં વરસાદી પાણી સાથે આવેલ કચરાનો બોટ દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે.તે કામગીરી નું નિરીક્ષણ થાય તે માટે અધિકારીઓને સફાઈ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

ત્યારબાદ તળાવ ભાગ -૨ ની વિઝિટ કરી હતી અને તેની પણ સફાઈ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.

Related posts

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં સારા વરસાદથી કૃષિ વાવેતરમાં થયો વધારો, શેનું થયું સૌથી વધુ વાવેતર?

cradmin

વલસાડઃ નગરપાલિકામાં વિપક્ષે ભારત માતાની તસવીરને બોર્ડથી ઢાંકી દેવાતા કર્યો હોબાળો

cradmin

ધાર્મિક: આજથી પિતૃપક્ષ શરૂ થાય છે, આ 10 નિયમો ધ્યાનમાં રાખો… ભૂલથી પણ કોઈ ભૂલ ન કરો

cradmin

Leave a Comment

error: Content is protected !!