Samay Sandesh News
ગુજરાતજુનાગઢ

જૂનાગઢ ભાજપે સંવિધાન દિવસની ઉજવણી કરી અને જુનાગઢ કોંગ્રેસ દ્વારા બાબાસાહેબની પ્રતિમાને જલાભિષેક કરી શુદ્ધિકરણ કરવામાં આવ્યું…

સમગ્ર ભારતમાં જ્યારે સંવિધાન દીવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે.દેશમાં વધતા જતા ખાનગી કરણ નીતિનો વિરોધ કરી જૂનાગઢ કોંગ્રેસે જણાવ્યું હતું કે ત્યારે ભાજપ સરકારમાં દેશનુ બંધારણ ખતરા માં છે.

 

ભાજપની મેલી નીતિ ઓ નાં કારણે બંધારણ નું અપમાન થાય છે ત્યારે બંધારણ બચાવવા માટે કાડવા ચોક ડો. બાબા સાહેબની પ્રતિમા ને શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઇ પટેલ,રાવણભાઈ પરમાર, રાજુભાઇ સોલંકી, હરિભાઈ ધૂડા, મનોજભાઈ જોષી સહિત ના સૌ આગેવાનો કાર્યકરો એ કાડવા ચોક ખાતે દૂધ ગંગાજલ થી બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાં ધોઈને પુષ્પાંજલી અર્પણ કરી હતી…

 

 

Related posts

જામનગર બાર એસોસિયેશન દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન

samaysandeshnews

Election: ચૂંટણી ખર્ચ નિરીક્ષકશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને સરકારી-સહકારી-ખાનગી બેંકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ

samaysandeshnews

Paten: વઢિયાર પંથકના બાસ્પામાં મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!