Samay Sandesh News
ગુજરાતમોરબી

ટંકારા ના સ્થાનિક આગેવાનો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે

મોરબી જિલ્લામાં વાલ્મિકી સમાજ ના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો સાથે ભેદભાવ કરતા ટંકારા અને મોરબી ના ગ્રામ્ય વિસ્તારના આગેવાનોએ અલગ પંચાયત બનાવી પરંતુ મોરબીના તથા ટંકારા ના સ્થાનિક આગેવાનો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો છે
કારણકે મોરબી ટંકારા ના આગેવાનોને પોતાની મનમરજી પ્રમાણે લોકોને ગેરમાર્ગે દોરી પોતાના અંગત સ્વાર્થ મેળવી શકે ગુજરાતમા હવે વાલ્મિકી સમાજની પંચાયત વ્યવસ્થા સત્તાધારી પક્ષની ગુલામી કરી પોતાના અંગત હિત ને જ મહત્વ આપે છે જયભીમ નિ વાલ્મીકિ સમાજ ટંકારા તાલુકો બાધી સર્વેને જાણ કરવાની કે ટંકારા તાલુકામાં તારી સમાજની પંઘત પંચપટેલ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે તેથી અમે નારાજ છીએ રોહિશાળા, જોધપર જા, મીતાના, હમીરપર, હરબટીવાળી, નેસડા, સાવડી, વીરવાઈ, અમરાપર , છતર, સરાયા, લજાઈ, જીવાપર વગેરે.

આગેવાનો નામ ગામ
ગોવિંદભાઇ કાનજીભાઇ વાધેલા (રોહિશાળા) રાજુ ભાઇ મંગાભાઈ થારેસા ( નેકનામ)
રમેશભાઈ ચકુભાઈ ઝાલા (નેસડા) ધનુભાઈ રમેશભાઈ મકવાણા (સરાયા)
વંશરામ ભાઈ ટાપુ ભાઈ પરમાર (વીરવાઈ) ભીખા મનજી ભાઈ વાઘેલા ( સાવડી)
ગેલાભાઈ સામજીભાઈ પરમાર (જોધપર જા)
પ્રવીણભાઈ મોતીભાઈ બારૈયા (મીતાના)
મનુભાઈ ભીખાભાઈ વાઘેલા (હરીપર)
કલુભાઈ રામજીભાઇ ચૌહાણ (અમરાપર)
હરી ભાઇ કલાભાઈ વાઘેલા (લજાઈ)
જાદવજીભાઈ કારાભાઈ થારેસા (હમીરપર)
જાદવજી ભાઈ નરસિહભાઇ બારૈયા (કોઢારીયા)
પ્રીણભાઈ મોતી ભાઈ બારૈયા (મીતાના)
તુલસી ભાઈ ટપુભાઈ બારૈયા ( છતર)
ગંગારામભાઈ મંગાભાઈ વાધેલા (રોહિશાળા)

રામજી સામજીભાઈ વાધેલા (હડબટિયાળી)
અંજયભાઈ દેવજીભાઇ સોલંકી (જીવાપર)

Related posts

Election: આંગણવાડી કર્મચારીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ

samaysandeshnews

જામનગરમાં ગોડસે પ્રતિભા બાદ ગોડસે ગાથા શરૂ….ફરી વિવાદ થશે?

samaysandeshnews

રાજકોટ જિલ્લા ના ધોરાજી ગામમાં વરસાદ ને કારણે અનેક વિસ્તારોમાં રસ્તા પર ખાડા ખબડા પડી જવાને કારણે લોકો ત્રાહિમામ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!