Samay Sandesh News
ગુજરાત

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આવી શકે છે ખુશ ખબર, મોંઘવારી ભથ્થા મામલે લેવાશે નિર્ણય

[ad_1]

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવી શકે છે. મોંઘવારી ભથ્થા મામલે રાજ્ય સરકાર જલ્દી જ નિર્ણય લેશે. આ મામલે નાણાં વિભાગના અધિકારીઓએ સાથે DYCM નિતિન પટેલે બેઠક પણ યોજી હતી. કેન્દ્ર સરકારના ધોરણે મોંઘવારી ભથ્થા અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે. 

[ad_2]

Source link

Related posts

પાણી ની સમસ્યા ને કારણે લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે ,શું કરે છે તંત્ર ?

samaysandeshnews

બનાસકાંઠા : બોર્ડર સિક્યોરિટી ફોર્સ 123 બટાલિયન, દાંતીવાડા દ્વારા બોર્ડર ચોકી રાધાનેસડા ખાતે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

samaysandeshnews

સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે પ્રધાનમંત્રી ખનિજક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત જી.જી. હોસ્પિટલ જામનગરને ૨ એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!