Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

છોટીકાશી તરીકે ઓળખાતા જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણમાસના બીજા સોમવારે વહેલી સવારથી જ ભક્તોની જામી ભીડ

જામનગર શહેર મધ્યમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર રાજાશાહી સમયથી છે. આ મંદિર પ્રાચીનત્તમ અને પૌરાણિક છે,આ મંદિર કાશી જેવું હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે.

જામનગરના કાશી વિશ્વનાથ મંદિર ખાતે શ્રાવણમાસમાં ભક્તોની વહેલી સવારેથી જ ભીડ એકઠી થઈ જાય છે,શ્રધ્ધાળુ ભક્તો ભગવાન ભોળાનાથને રિજવવા અનેક પ્રયત્ન કરતા હોય છે,જેમાં વિવિધ મંત્રૌચ્ચાર સાથે વિવિધ અભિષેક ભગવાન ભોળાનાથને કરવામાં આવે છે,

Related posts

પાટણ : અમદાવાદ ઘી-કાંટા કોર્ટ ના ભરપોષણના ગુન્હામાં સજા પામેલ અને પેરોલ રજા ઉપરથી ફરાર થયેલ ફરારી કેદી ને પકડી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ

cradmin

ખાવડીના ખેડૂતો તથા જી.એસ.એફ.સી.ના અધિકારીઓ સાથે બેઠક યોજતા કૃષિમંત્રીશ્રી રાઘવજી પટેલ

samaysandeshnews

ભોઇજ્ઞાતિ યુવક મંડળ રાત્રિશાળા પરિવાર દ્વારા બાળકો માટે ફ્રી લેઝીમ કલાસ તેમજ લાઠી દાવ બીલાકડી ની શરૂઆત કરવામાં આવી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!