Latest News
જામનગર ચાંદી બજાર વાઘેશ્વરી માતાજી મંદિર ખાતે ‘એવ્રત જીવ્રત વ્રત’ ની ભાવભીની પૂજા: શ્રદ્ધાળુઓની ભક્તિથી ભરેલી પ્રસંગસ્થીતી જામનગર એસ.ઓ.જી.ની નોંધપાત્ર કાર્યવાહી: ડીગ્રી વગર હોસ્પિટલ ચલાવતા સંજયકુમાર ટીલાવત ઝડપાયા, ગામમાં ભયનો માહોલ જામનગર એસ.ઓ.જી.ની સફળ કાર્યવાહી: મોટી ખાવડી ગામેથી ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ માત્ર એક મહિના પહેલા બનેલો દ્વારકા નાગેશ્વર ધોરીમાર્ગ થયો ખસ્તાહાલ: વિકાસની લહેર કે ભ્રષ્ટાચારનો રસ્તો? જામનગરની દીકરી દેવાંશી પાગડા લાયન્સ ક્લબ ઇસ્ટના ઇન્સ્ટોલેશન કાર્યક્રમમાં “પ્રતિભા સન્માન એવોર્ડ”થી સન્માનિત પાટણમાં ધો. ૧૧ સાયન્સની વિદ્યાર્થિનીનો આપઘાત: યુવકના ત્રાસથી જીવ ટૂંકાવવાનો નિર્ણય લેનારી દિકરીનાં મોતે શોકની લાગણી

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના પ્રોજેક્ટનો હવે ધોરાજીના ખેડૂતો પણ કર્યો વિરોધ

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારો અને નગરજનો ભારે વિરોધ કરી રહ્યા છે, હવે આ વિરોધ ધોરાજી પંથકમાં પણ શરૂ થયો છે.ખેડૂતો પાઇપ લાઇન મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી પાઈપલાઈન મારફતે દરિયામાં છોડવાના સરકારના પ્રોજેક્ટના પોરબંદર બાદ ધોરાજી તાલુકાના તોરણીયા ગામમાં પસાર કરવાની પેરવી ચાલી રહી છે એ વચ્ચે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો આ પ્રોજેક્ટથી જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી આ દરિયામાં છોડવામાં આવશે.

તોરણીયા ગામની હદ વિસ્તારમાં આવેલ ખેડૂતોની જમીનમાં પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવતા. ખેડૂતો તેમજ મહિલાઓ ઉગ્રે વિરોધ નોંધાવ્યો હતો સાથે જણાવ્યું હતું કે. અહીંથી પસાર થતી પાઇપ લાઇન જેમને મંજૂરી પણ નથી આપી. તેમ છતાં પાઇપ લાઇન પાથરવામાં આવી રહી છે, તેમજ ઘટના સ્થળે જેસીબી સહિતના સાધનો પહોંચતા મહિલાઓએ જેસીબીના મશીનમાં બેસી ગયા હતા અને સાથે વિરોધ. નોંધાવ્યો હતો ખેડૂતોના જણાવ્યા મુજબ અહીંથી પસાર થતી પાઇપલાઇન ના કારણે ઉભા પાક જો નષ્ટ થઈ જ રહ્યા છે સાથે પાઇપલાઇન ફીટ કરવામાં આવશે તો તે પણ નુકસાની અમારે જ ભોગવવાની રહેશે. આથી ખેડૂતોએ વિરોધ નોંધાવી તો સાથે મીડિયાને કવરેજ કરવા માટે જેતપુર ઉદ્યોગના મળતી આવો પણ પહોંચ્યા હતા.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?