નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાઈએસ્ટ ટેસ્ટીંગ બદલ જી.જી. હોસ્પિટલે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવ્યો

તાજેતરમાં જામનગરની એ.મ.પી.શાહ મેડિકલ કોલેજ તથા ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના ગાયનેક વિભાગને H.I.V.નો ફેલાવો અટકે તેમજ માતા દ્વારા નવજાત શીશુમાં H.I.V. નો ચેપ ન ફેલાય તે માટે લીધેલ તકેદારીનાં પગલાંઓ તેમજ હાયર ટેસ્ટીંગ બદલ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. આ અંગે ગાયનેક વિભાગના વડા ડો. નલીની આનંદે જણાવ્યું હતુ કે જી.જી. હોસ્પિટલમાં પ્રસુતી કરાવવા આવતા … Read more

પાટણ ના પરિવારનો આપઘાતનો મામલો : 12 વર્ષની દીકરીનું સારવાર દરમ્યાન મૃત્યુ.

પાટણ જિલ્લા પોલીસ વડાની કચેરી કેમ્પસમાં સોમવારના રોજ એક જ પરિવારના 5 સભ્યો દ્વારા ઝેરી દવા ગટગટાવી સમૂહમાં આત્મવિલોપનનો પ્રયાસ કરવાના મામલે પરિવારના તમામ સભ્યોને તાત્કાલિક સારવાર અર્થે પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બે દિવસ સારવાર આપ્યા બાદ પરિવારના પાંચ સભ્યોની હાલત નાજુક જણાતાં તમામને બુધવારના રોજ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા … Read more

નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘વ્યસન નિષેધ’ કાર્યક્રમ યોજાયો

નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ડૉ. ઈન્દુદયાલ મેશરી કોલેજ ઓફ સાયન્સ & ટેકનોલોજી ખાતે ‘વ્યસન નિષેધ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નશાબંધી અને આબકારી નિયામકશ્રી સુનિલકુમારના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નશાબંધી અને આબકારી નિયામકશ્રી સુનિલકુમારે કોલેજના યુવાનોને નશાકારક પદાર્થોથી દૂર રહેવા … Read more

રાજ્ય તકેદારી કમિશ્નર શ્રીમતી સંગીતા સિંઘે પાટણ ખાતે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

જિલ્લા તકેદારી સમિતિ જિલ્લા કક્ષાએ વિજિલન્સની ફરિયાદોના નિવારણ માટે અગત્યની સમિતિ છે. – શ્રીમતી સંગીતા સિંઘ ગુજરાત રાજ્ય તકેદારી કમિશ્નર શ્રીમતી સંગીતા સિંઘે પાટણ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે અધિકારીઓને જિલ્લા તકેદારી સમિતી અસરકારક રીતે કાર્ય કરે અને જિલ્લાકક્ષાએ ફરિયાદોનો ઝડપી નિકાલ થાય એ માટે સૂચનો કર્યા હતા. જિલ્લા … Read more

જામનગરમાં આજે મીણબત્તી પ્રગટાવી તબીબોએ વિરોધ પ્રદર્શન કર્યું…

શહેરની મેડિકલ કોલેજના પટાંગણમાં રેસી. ડોક્ટરો દ્વારા મીણબત્તી પ્રગટાવી વિરોધ નોંધાવ્યો… ભારતભરના રેસિડેન્ટ તબીબો સરકાર સામે આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે આજે જામનગરમાં રેસિડેન્ટ તબીબોએ હડતાલ ના ત્રીજા દિવસે મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું… નીટ-પીજી કાઉન્સેલીંગની પ્રક્રિયા સતત મુલત્વી રાખવામાં આવતા રેસિડેન્ટ તબીબો ઉપર કામનું ભારણ વધ્યું છે. આ મુદ્દે દેશભરમાં તબીબો આંદોલન ચલાવી રહ્યા … Read more