પંજાબમાં વડાપ્રધાનના કાફલાને રોકવાની ઘટનાને લઇને જૂનાગઢ જિલ્લા કિસાન મોરચા દ્વારા મૌન ધરણાંનો કાર્યક્રમ યોજાયો..

પંજાબ કોંગ્રેસની સરકારના આ હિનન કૃત્યના વિરોધમાં કરાયેલા મૌન ધરણાં માં જિલ્લા અધ્યક્ષ કિરીટ પટેલ પણ જોડાયા. આજ રોજ  જૂનાગઢ જિલ્લા ભાજપ કિસાન મોરચા દ્વારા પંજાબ સરકાર દ્વારા દેશ ના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના કાફલા ને અટકાવવા ની સાથે સુરક્ષામાં ચૂક દાખવી છે ત્યારે દેશનો દરેક કિસાન વડાપ્રધાનની સાથે છે, પંજાબ કોંગ્રેસ ની … Read more

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ બનતા ભરતભાઈ મોદીનું જામનગરમાં હોદેદારોએ સન્માન કર્યું

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા બાદ સૌપ્રથમ હાલારના આંગણે આવતા ભરતભાઈ મોદીનું વિશ્વ હિન્દુ પરિષદ જામનગરના હોદ્દેદાર અગ્રણીઓએ ઉષ્માભર્યું સ્વાગત કરી આવકાર્યા હતા. ભરતભાઈ મોદી અગાઉ દ્વારકા જિલ્લાના અધ્યક્ષ ઉપરાંત હાલારના જામનગર અને દ્વારકા જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદના ઉત્થાન માટે લાંબા સમયથી સેવા આપી રહ્યા હતા. જૂનાગઢ ખાતે મળેલી રાષ્ટ્રિય … Read more

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે. કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ … Read more

પાટણ જીલ્લા વન વિભાગ દ્ધારા નવ તાલુકાઓમાં ઘાયલ પક્ષીઓના સારવાર કેન્દ્રોની વ્યવસ્થા ઉભી કરાઈ

ઉતરાયણ પર્વને લઈ પક્ષીઓના બચાવ માટે કામગીરી શરૂ કરાઈ રાજ્યમાં દર વર્ષે 10 મી જાન્યુઆરીથી 20 મી જાન્યુઆરી દરમ્યાન ઉતરાયણ પર્વ દરમ્યાન અોછામાં અોછી સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થાય તેમજ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તેવા હેતુસર કરુણા અભિયાન હાથ ધરવામાં આવે છે ત્યારે પાટણ જીલ્લા વન વિભાગ દ્ધારા અધિક નિવાસી કલેક્ટરની અધ્યક્ષતામાં કરુણા અભિયાનની … Read more