વીંછિયામાં રૂ. ૬ કરોડના ખર્ચે ઉદ્યોગિક તાલીમ સંસ્થા મકાનનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા

આઈ.ટી.આઈ. સંસ્થાઓ થકી અનેક યુવાનોમાં શ્રમ કૌશલ્યનો વિકાસ કરીને રોજગારીની તકો પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. – મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા રાજકોટ તા. ૦૩ ફેબ્રુઆરી – ઔદ્યોગિક તાલીમ સંસ્થા વિછીયાના મકાનનું ખાતમુહૂર્ત શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર રાજય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા કહ્યું હતું કે, યુવાનોમાં … Read more

જામનગર શહેરમાં થયેલ અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી , આરોપીને રોકડ રૂપીયા 30 લાખ તથા સોના દાગીના, મોબાઇલ ફોન સાથે પકડી પાડતી જામનગર – ક્રાઇમ બ્રાન્ચ

નિલેશભાઇ લવજીભાઇ દોમડીયા રહે.શીવમપાર્ક -૩ ટેલીફોન એકયેજ જામનગર નાઓના ના રહેણાક મકાનમાં છેલ્લા છ માસ દરમ્યાન બંધ મકાન ના કોઇ અજાણયા ઇસમે અલગ અલગ સમય ત્રણ વખત ઓરીઝનલ કે , ડુપ્લીકેટ ચાવી વડે ફરીયાદી ના મકાન ના તથા કબાટના લોકના દરવાજા ખોલી રોકડ રૂપીયા ૩૦,૦૦,૦૦૦ / – તથા સોનાના દાગીના કિ.રૂ. ૨,૩૦,૦૦૦ / – તથા … Read more

જૈન જાગૃતિ સેન્ટર નાં પ્રમુખ તરીકે મેહુલ કુમાર દેવદત્તભાઈ જૈનની વરણી કરવામાં આવી..

પાટણ શહેરમાં અનેક સેવાકીય સંસ્થાઓ માં અને ધાર્મિક સંસ્થાઓમાં હંમેશના માટે તન મન અને ધનથી સહયોગી બનનારા અને માનવતાની સેવા સાથે જીવદયાની ભાવના ને ઉજાગર કરનાર જૈન સમાજ નાં દાતા પરિવાર નાં મેહુલ કુમાર દેવદત્તભાઈ જૈનની શહેર માં છેલ્લા 26 વષૅ થી કાયૅરત સંસ્થા જૈન જાગૃતિ સેન્ટર નાં વષૅ 2022-23 માટે પ્રમુખ તરીકે સવૉનુમતે વરણી … Read more

સુરતમાં ટ્રાફિક સકૅલ માટે નામકરણ ની દરખાસ્ત મંજૂર થયાં પહેલાં જ તખ્તી લાગી ગઈ

સુરત મ્યુનિ.ની સાંસ્કૃતિક સમિતિમાં રજુ કરવામાં આવેલી દરખાસ્ત મુલત્વી રાખવામાં આવી હોવા છતાં કાપોદ્રા- મોટા વરાછાના રોડ પર સર્કલનું નામકરણ કરી દેવામાં આવ્યું છે.મ્યુનિ.નાં કેટલાકકર્મચારી-અધિકારીઓ શાસકોને ગાંઠતા જ નથી અને દલાતરવાડી જેવો વહિવટ કરતાં હોવાની અનેક ફરિયાદ આવી રહી છે. ગત ૧૩ જાન્યુઆરીની સાંસ્કૃતિક કમિટિની બેઠકમાં નવાં કતારગામ ઝોનમાં ઉત્રાણ કાપોદ્રા બ્રિજના છેડે ઉત્રાણ પાવર … Read more