જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્રની વધુ એક સંવેદનશીલ પહેલ

વૃદ્વોની વહારે વહિવટીતંત્ર જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્રની વધુ એક સંવેદનશીલ પહેલ પ્રોજેક્ટ આશીર્વાદનું લોન્ચીંગ કરતા જિલ્લા કલેક્ટર રચિત રાજ માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ બાબતના અધિનિયમ-૨૦૦૭ અંર્તગત કાર્યવાહી થશે ઘરના વડિલો માતા-પિતા દાદા-દાદીને પરેશાન કરતા સંતાનો સામે થશે કાર્યવાહી સંતાનોને જેલ, દંડ, મીલકત રદ બાતલ કરવા સહિતની કાર્યવાહીની જોગવાઇ   જૂનાગઢ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા … Read more

કોડીનાર દ્રારા પાંચમી ૭ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્રારા પાંચમી ૭ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થઈ કુષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, કોડીનાર અને રાષ્ટ્રીય મધમાખી બોર્ડ, નવી દીલ્હીના આર્થિક સહયોગથી ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લાના મધમાખી પાલનમાં રસ ધરાવતા રપ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પાંચમી ૭ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલીમ ૨૧ થી ૨૭ માર્ચ, ૨૦૨૨ … Read more

જેતપુરના બોરડી સમઢિયાળા ગામે ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી

જેતપુરના બોરડી સમઢિયાળા ગામે ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી ભાવ તળિયે જતાં પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ ડુંગળીનું ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે ડુંગળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે અને ડુંગળીનો મબલખ લે છે. આ વર્ષે ડુંગળીના વાવેતર માંટે બિયારણના ભાવ આસમાને રહ્યા હતા આમ છતા ખેડૂતોએ સારાભાવની આશાએ મોંઘાભાવના બિયારણ લાવી ડુંગળીનું વાવેતર કર્યું … Read more

પાલનપુર જી. ડી. મોદી કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

પાલનપુર જી. ડી. મોદી કોલેજ ખાતે મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો મારો મત મારૂ ભવિષ્ય, એક મતની તાકાત એ થીમ ઉપર જુદી જુદી સ્પર્ધાઓ યોજાઇ પાલનપુર ખાતે જી. ડી. મોદી કોલેજ ઓફ આર્ટ્સમાં એન.એસ.એસ યુનિટ દ્વારા મતદાન જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પાલનપુર પ્રાંત કચેરીના નાયબ મામલતદાર શ્રીમતી આશાબેન પટેલ અને નાયબ મામલતદારશ્રી બી.આર.પરમાર … Read more

 પાટણ જળશક્તિ અભિયાન-2022નો મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે શુભારંભ

પાટણ જળશક્તિ અભિયાન-2022નો મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે શુભારંભ :  જળસંરક્ષણ માટે કરી અપીલ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી સહિતના અધિકારીશ્રીઓએ નિહાળ્યું જીવંત પ્રસારણ મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદ દ્વારા જળશક્તિ અભિયાન-2022નો શુભારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી તથા નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ … Read more

જેતપુર પ્રથમમાં ખેડૂતોએ હાથમાં કોલસો, છાણા લઈ વીજકચેરીનો ઘેરાવ કરી સરકારની હૂંડી ગાઈ વિરોધ નોંધાવ્યો

જેતપુર ખાતે ખેડૂતોએ વીજ પુરવઠાને લઇ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વીજ કચેરીનો ઘેરાવો કરી આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. આંદોલન કરી રહેલા ખેડૂતોએ વીજ કચેરીનો ઘેરાવો કરી સરકારની વિરુદ્ધ હૂંડી ગાઈ વિરોધ નોંધાવ્યો. રાજકોટ જિલ્લાના જેતપુરમાં છેલ્લા કેટલાય સમયથી વીજકાપને લઇ ઠેર ઠેર ખેડૂતો હવે આંદોલનના માર્ગે વળ્યા છે ત્યારે જેતપુર ખાતે ખેડૂતોએ સવારે … Read more

જેતપુરના ચાંપરાજપુરમાં ઇજાગ્રસ્ત હોવા છતાં પરીક્ષા દેવા પહોંચ્યો

જેતપુરના ચાંપરાજપુરમાં બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી પર છરી વડે હુમલો ઇજાગ્રસ્ત હોવા છતાં પરીક્ષા દેવા પહોંચ્યો જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગરબી ચોકમાં રહેતો કેતન શૈલેષભાઇ સોલંકી આજથી શરૂ થતી એસએસસીની પરીક્ષા આપવા જવાનો હોય તે પહેલા પોતાના ઘર પાસે પાનની દુકાને ઉભો હોય તે દરમિયાન તેના ઘરની સામે રહેતા શખ્‍સે જુની અદાવતનો ખાર રાખી છરી … Read more