Latest News
જામનગરમાં GST વિભાગની મોટીફાળવણી: MP શાહ ઉદ્યોગનગરની SK Spices મસાલા મિલ પર રિટર્ન ચેકિંગ સુરત ગ્રામ્ય એલસીબીની મોટી કામગીરી: એમ્બ્યુલન્સમાં છુપાવેલો વિદેશી દારૂનો કટોકટી જથ્થો પકડાયો – 15.87 લાખનો મુદ્દામાલ જપ્ત જામનગરની સરકારી શાળા નં. 55 ની વિદ્યાર્થીનીઓએ “સ્વચ્છોત્સવ–2025” અંતર્ગત શપથ ગ્રહણ કરી કલેકટર કચેરીની કાર્યપ્રણાલી જાણી: શિક્ષણ, સ્વચ્છતા અને સંસ્કાર તરફ પ્રેરણાદાયક પગલું સ્વચ્છતાના નામે ઢોંગ! આમોદ નગરપાલિકાના પદાધિકારીઓએ પ્રમુખની હાજરીમાં કચરો ફેંકીને વાળ્યો, લોકજાગૃતિ અભિયાનની આડમાં લોકવિરોધ ઉભો થયો ધ્રોલમાં કોંગ્રેસ આગેવાનોનો તીવ્ર આક્રોશ : રસ્તા અને PWDની જર્જરિત ઈમારત મુદ્દે PWD સામે ઉગ્ર રજુઆત નાઘેડી ગામે વિકાસનો નવો પ્રતિક : કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ

વીરતા, ત્યાગ અને બલિદાનના પરમ પ્રતીક, જૂનાગઢના ‘જૂના’ ગઢમાં સ્થાપિત થશે !!

ઉપરકોટ ખાતે ત્યાગ, બલિદાન તથા સાહસના આદર્શ પ્રતીક યદુકુળ શિરોમણી વીર દેવાયત આપા બોદર તથા ‘રા’ નવઘણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસ કાર્યનું આનંદભેર ખાતમુહૂર્ત કર્યું.

આશરે 1 હજાર વર્ષ પૂર્વે આડિદર-બોડિદરના પાદરમાં આહીર સમાજના આશરા ધર્મને અમરત્વ આપનાર વીર શિરોમણી દેવાયત આપા બોદરની પ્રતિમા તથા તે સમયના ઇતિહાસનું દર્શન કરાવતું આ મેમોરિયલ ઉપરકોટની ગરિમામાં નોંધપાત્ર વધારો કરશે.

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના માર્ગદર્શન તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી ના નેતૃત્વમાં ‘વિકાસ ભી – વિરાસત ભી’ ના મૂળમંત્ર સાથે સદી જૂના સમૃદ્ધ ઇતિહાસને જીવંત રૂપ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે!

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?