દ્વારકાધીશના દર્શન માટે જતા પદયાત્રીઓને કાળે ભર્યો: પૂરપાટ ડમ્પરની અડફેટે બનાસકાંઠાના ૫ યાત્રીઓમાંથી ૪ના કરૂણ મોત.
એક પદયાત્રીની હાલત ગંભીર; લાઠીમાં બોલેરો-પિકઅપ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે સર્જાયો ભયાનક અકસ્માત દેવભૂમિ દ્વારકા/લાઠી,દ્વારકાધીશ ભગવાનના દર્શન માટે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે પગપાળા યાત્રા કરી રહેલા બનાસકાંઠા જિલ્લાના પાંચ પદયાત્રીઓ માટે યાત્રા મોતની યાત્રા બની ગઈ. લાઠી નજીક પૂરપાટ ઝડપે દોડી રહેલા ડમ્પર ચાલકે પદયાત્રીઓને અડફેટે લેતાં ચાર યાત્રીઓના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નિપજ્યા, જ્યારે…