ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ: રાયપુરના વિરણાંગણામાં ભવ્ય ઉજવણી, ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહની લહેર
આવનાર ટી-20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને ભારતીય ક્રિકેટ ટીમ માટે તૈયાર કરાયેલી નવી જર્સીનું રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભવ્ય સમારોહમાં અનાવરણ કરવામાં આવ્યું. 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની સંયુક્ત યજમાની હેઠળ શરૂ થનારા આ મેગા ટુર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયાની આ નવી ઓળખને જોવા મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર…