ધૂળેટીના દિવસે પરીક્ષાનું આયોજન કરીને શિક્ષણ બોર્ડનો અણઘડ વહીવટ ઉઘાડો.
૪ માર્ચે ધો. 10-12ની પરીક્ષા મુકાતા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે નારાજગી ગાંધીનગર/અમદાવાદ: ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાની સમયસૂચિમાં ગંભીર બેદરકારી સામે આવી છે. બોર્ડે 4 માર્ચના દિવસે – જે સમગ્ર રાજ્યમાં ધૂળેટીની સત્તાવાર જાહેર રજા હોય છે – ધોરણ 10 અને 12ની અગત્યની પરીક્ષાઓ…