સંચાર સાથી એપ પર ચર્ચાનો તોફાન શમ્યું.
ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની સ્પષ્ટતા બાદ વિવાદને વિરામ, એપ ડિલીટ કરવાનો વિકલ્પ ગ્રાહકો માટે મુક્ત દેશની ટેલિકોમ યુઝર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘સંચાર સાથી એપ’ છેલ્લા કેટલાક દિવસોથી દેશની રાજનીતિ, ટેક સર્કલ અને જનસમાજમાં સતત ચર્ચાનો વિષય બની રહી છે. સ્માર્ટફોન ઉત્પાદકોને તમામ નવા ફોનમાં આ એપ પ્રી-ઇન્સ્ટોલ કરવા…