જાણો આજનું રાશિફળ: તા. ૧૭ ડિસેમ્બર, બુધવાર | માગશર વદ તેરસ
મિથુન સહિત બે રાશિના જાતકોને મળશે આકસ્મિક સાનુકૂળતા, અટવાયેલા કામોમાં આવશે ઉકેલ આજનો દિવસ બુધવાર અને હિન્દુ પંચાંગ મુજબ માગશર વદ તેરસનો છે. ચંદ્રની સ્થિતિ અને ગ્રહયોગોના સંયોગને કારણે આજનો દિવસ ઘણા રાશિઓ માટે મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. ખાસ કરીને મિથુન સહિત બે રાશિના જાતકોને અચાનક સાનુકૂળતા મળતાં અટવાયેલા કામોમાં ઉકેલ આવશે, જ્યારે કેટલાક રાશિઓએ…