ડૉ. બાબાસાહેબ અંબેડકરના વિચારોને વંદન સાથે જામનગરમાં 76મો જિલ્લા સ્તરીય સંવિધાન દિવસ ઉજવાયો
ભારતના લોકશાહી તંત્રનું પાયાભૂત સ્તંભ ગણાતા ડૉ. બાબાસાહેબ અંબેડકર દ્વારા રચાયેલા ભારતીય બંધારણના 76મા સંવિધાન દિવસ નિમિત્તે જામનગર શહેરમાં લાલ બંગલા નજીક આવેલા ડૉ. બાબાસાહેબના સ્ટેચ્યુ ખાતે શ્રદ્ધાંજલિ સમારોહ ભાવપૂર્ણ રીતે યોજાયો. આમ આદમી પાર્ટીના શહેર તથા જિલ્લા સંગઠનના હોદેદારો, કાર્યકરો અને સમાજજનોએ ઉપસ્થિતિ દર્શાવી બંધારણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંકલ્પ કર્યો. આજે પ્રાતઃકાળથી જ લાલ બંગલા…