જામનગર જિલ્લામાં રવિ સિઝન માટે યુરિયા ખાતરની પૂરતી ઉપલબ્ધતા.
૪૨૦૦ મેટ્રિક ટન જથ્થો સ્ટોકમાં, વધુ સપ્લાય માર્ગ પર; અછત અંગેની અફવાઓથી દૂર રહેવા ખેતીવાડી વિભાગની ખેડૂતોને અપીલ** જામનગર, તા. ૧૩ ડિસેમ્બર :જામનગર જિલ્લામાં હાલ ચાલી રહેલી રવિ સિઝન દરમિયાન પાકોની સ્થિતિ સર્વત્ર સંતુષ્ટિકારક જોવા મળી રહી છે. ઘઉં, જીરું, ચણા સહિતના રવિ પાકો વિકાસના મહત્વપૂર્ણ તબક્કામાં હોવાને કારણે ખેડૂતોને આ સમયે યુરિયા ખાતરની જરૂરિયાત…