હવે કાળિયા ઠાકોરનું આંગણું રહેશે વ્યસનમુક્ત અને ચોખ્ખું ચણાક!
મંદિરની ૧૦૦ મીટર ત્રિજ્યામાં પાન-માવા, ગુટખા અને સિગારેટના વેચાણ તથા સેવન પર પ્રતિબંધ લાદતું ઐતિહાસિક જાહેરનામું પ્રસિદ્ધ દેવભૂમિ દ્વારકા/બેટ દ્વારકા, તા. — :શ્રી કૃષ્ણભક્તોના આરાધ્ય દેવ કાળિયા ઠાકોરના પાવન ધામને વ્યસનમુક્ત, સ્વચ્છ અને સંસ્કારસભર બનાવવા દિશામાં ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. મંદિર પરિસરના ૧૦૦ મીટર વિસ્તારની ત્રિજ્યામાં પાન-માવા, ગુટખા, તમાકુ અને સિગારેટના વેચાણ તેમજ સેવન પર…