જામનગર રંગમતી રિવરફ્રન્ટની કિંમત ગરીબોની છત? જામનગરમાં ડીમોલેશન બાદ ૬ માસથી આવાસ વિના દલિત–પછાત પરિવારોની વેદના.
જામનગર શહેરમાં રંગમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ શહેરના સૌંદર્ય અને વિકાસ માટે મહત્વાકાંક્ષી યોજના તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વિકાસની આડમાં આજે અનેક ગરીબ, દલિત અને પછાત વર્ગના પરિવારો પોતાનું ઘર ગુમાવીને ન્યાયની રાહ જોઈ રહ્યા છે. બચુનગર, પટણીવાડ બનિયો, પાંચીની ખડકી અને રંગમતી સોસાયટી સહિતના વિસ્તારોમાં અંદાજે છ માસ પૂર્વે કરવામાં આવેલા ડીમોલેશન બાદ…