Latest News
સુરત રેલવેની મોટી બેદરકારી : ટ્રેનને ખોટા માર્ગે મોકલી દેવાઈ, વસઈના બદલે જલગાંવ તરફ રવાના થતા મુસાફરોમાં હાહાકાર તા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૫ – શનિવાર : ભાદરવા વદ છઠ્ઠનું વિશેષ રાશિફળ 🌟 વૈશ્વિક માનવ સેવા અને આધ્યાત્મિકતાને પ્રોત્સાહન : બ્રહ્માકુમારીઝના શાંતિ મિશનમાં પીએમ મોદી અને આરએસએસ વડાની હાજરી અમદાવાદ ખાતે “પ્રેસ સેવા પોર્ટલ” વિષયક વિશેષ વર્કશોપ : પ્રકાશકો માટે ડિજિટલ યુગમાં પારદર્શિતા અને સહુલિયત તરફ એક મહત્વપૂર્ણ પગલું રાહુલ ગાંધીનું જૂનાગઢ પ્રશિક્ષણ શિબિરમાં આગમન: કોંગ્રેસના કાર્યકર્તાઓને રાજકીય પાઠ ભણાવશે, ગુજરાતના રાજકીય દ્રશ્યમાં નવી ઉર્જાનો સંચાર મહુવામાં મધ્યમ વર્ગની બહેનો અને દિકરીઓ માટે વિનામૂલ્યે ભરતકામના ક્લાસિસનો પ્રારંભ : આત્મનિર્ભરતા સાથે ભારતીય પરંપરાગત સંસ્કૃતિને જાળવી રાખવાનો સંકલ્પ

ક્રાઇમ: પાલનપુરમાં ઝેરી દવા ગટગટાવી પતિ પત્નીનું મોત થયે 13 દિવસ થયા હોવા છતાં પોલીસની નજરથી આરોપી ફરાર

ક્રાઇમ: પાલનપુરમાં ઝેરી દવા ગટગટાવી પતિ પત્નીનું મોત થયે 13 દિવસ થયા હોવા છતાં પોલીસની નજરથી આરોપી ફરાર: આખરે આરોપીને પકડવા પોલીસે ઢીલી નીતિ અપનાવી. અરજદાર પતિ – પત્ની બંને સાથે ઝેરી દવા ગટગટાવતા બે માસૂમ બાળકો નોધારા બન્યા.
પાલનપુરમાં આવેલ શાંતિનગર વિસ્તાર રહેતા મુકેશભાઈ તેમજ તેમના પત્નિ રેખાબેન ને ઝેરી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું હતું , જે બાબતે સત્યતા બહાર આવતા જાણવા મળેલ હતું કે રૂપાલ ગામના વતની અને હાલ પાલનપુર રહેતા ડૉ. અશોકભાઈ જોડે પૈસાની લેવડ દેવડ ને લઈને મુકેશભાઈ વારંવાર જાણ કરતા પણ આરોપી દ્વારા પૈસા ના આપવાના કારણે આખરે પતી પત્નીએ જીવન ટુંકાવ્યું હતું,
સમગ્ર બાબતે મુકેશભાઈ ના પુત્રએ જણાવ્યું હતું કે મારા માતા પિતાના આરોપીને હજુ સુધી કેમ પકડવામાં આવ્યો નથી , જેને લઈ આખરે ફરિયાદ નોધાવ્યા બાદ પણ આરોપી પોલીસ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી અને હજુ સુધી આરોપીને પકડવામાં આવતો નથી તેવા ગંભીર આક્ષેપો કરી પોલીસ તંત્ર સામે રોસ જમાવ્યો હતો અને ફરીવાર પણ જિલ્લા પોલીસ વડા

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

તેમજ અન્ય પદાધિકારીઓને અરજી લખી આરોપીને તાત્કાલિક કસ્ટડી કરી જેલના સળિયા પાછળ ખસેડવામાં આવે તેવી આખરે અરજી કરવામાં આવી હતી… અને એના પછી પણ જો આરોપીને પકડવામાં નહીં આવે તો કલેકટર કચેરી મોટી સંખ્યામાં
આવેદનપત્ર આપવામાં આવશે અને જો જરૂર પડશે તો અમે કલેક્ટર કચેરી ભૂખ હડતાલ ઉપર પણ ઉતરી જશે જ્યાં સુધી આરોપી ની ધરપકડ.નહીં થાય  ત્યાં સુધી અમે જગ્યા ત્યાંથી  .છોડશો નહીં બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ની ઢીલી  કામગીરી
છે એવું મરનાર પતિ પત્નીના સગા વાલા અને એમના બાળકોનું કહેવું છે આવનાર સમયમાં ઉગ્ર આંદોલન માટે પાલનપુર સીટીની પોલીસને તૈયાર રહેવું પડશે એવો ચર્ચાનો વિષય બન્યો છે.
samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?