“દેવભૂમિ દ્વારકામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી: ગોમતી નદીમાં ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા ધ્વજવંદન, નવી પેઢીને દેશભક્તિનો સંદેશ”
દેવભૂમિ દ્વારકામાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ વર્ષે વિશેષ અને અનોખા સ્વરૂપે કરવામાં આવી હતી. યાત્રાધામ દ્વારકામાં દેશભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સુમેળ જોવા મળ્યો, જ્યાં ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારા પવિત્ર ગોમતી નદીમાં ધ્વજવંદન કરીને પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી.પ્રજાસત્તાક પર્વ એ માત્ર તિરંગો લહેરાવવાનો દિવસ નથી, પરંતુ દેશને મજબૂત બનાવવા માટેના સંકલ્પનો દિવસ છે….