જામનગર મનપા ચૂંટણી પૂર્વે કોંગ્રેસની ગંભીર રજૂઆત: નિષ્પક્ષ મતદાન માટે પોલીસ અને પ્રશાસન પર વિશ્વાસ સાથે ચુંટણી આયોગને અપીલ
ગુજરાતમાં તા. 26 એપ્રિલ 2026થી યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને લોકશાહીના મહાપર્વ તરીકે જોવામાં આવે છે. આ ચૂંટણી માત્ર મતદાનની પ્રક્રિયા નથી, પરંતુ તે ભારતના બંધારણમાં નિર્ધારિત લોકશાહી મૂલ્યોની ઉજવણી સમાન છે. ખાસ કરીને જામનગર મહાનગરપાલિકાની વોર્ડ નંબર 1 થી 16 સુધીની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. આ પરિસ્થિતિમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ…