“મોટર અકસ્માત વળતર કેસોમાં મોટો ફેરફાર: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, મૃત્યુ પછી ભરાયેલ ITR પણ માન્ય પુરાવો”
મોટર વાહન અકસ્માતોના કેસોમાં વળતરની ગણતરી કેવી રીતે કરવી તે મુદ્દે એક મહત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો સામે આવ્યો છે. Gujarat High Courtએ પોતાના તાજેતરના નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિનું મૃત્યુ બાદ ભરાયેલ ઇન્કમટેક્સ રિટર્ન (ITR) પણ વળતરની રકમ નક્કી કરતી વખતે કાયદેસર પુરાવા તરીકે માન્ય ગણાશે. આ ચુકાદો ભવિષ્યમાં હજારો કેસો…