જામનગર મહાનગરપાલિકાની એડવાન્સ ટેક્સ રીબેટ યોજના જાહેર: ૧ મે થી ૩૦ જૂન સુધી મિલ્કત વેરો, વોટર ચાર્જ સહિતના કર એડવાન્સ ભરનારને ૧૦% થી ૨૫% સુધી રાહત, ખાસ કેટેગરી માટે વધારાના લાભ.
જામનગર શહેરના લાખો કરદાતાઓ માટે મહત્વપૂર્ણ અને રાહતસભર સમાચાર સામે આવ્યા છે. જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે અગાઉના વર્ષોની પરંપરા જાળવી રાખતાં વિશેષ “એડવાન્સ ટેક્સ રીબેટ યોજના” જાહેર કરવામાં આવી છે. તા. ૦૧ મે ૨૦૨૬ થી તા. ૩૦ જૂન ૨૦૨૬ સુધીના બે મહિનાના સમયગાળામાં મિલ્કત વેરો, સામાન્ય કર, સફાઈ કર, ગટર કર,…